________________
આ પ્રમાણે પ્રમાદની વિપુલતાથી જીવ પોતાના શુભાશુભ કર્મોથી આ ભવ-સંસારમાં ભમે છે, એટલા માટે હે ગૌતમ! તું સમય માત્રનો પણ પ્રમાદ ન કર. ૧૫ લવૂણ વિ માણસાણું, આરિઅત્ત પુણરવિ દુલહું બહવે દસુયા મિલખુયા, સમયે ગાયમ મા પમાયએ ૧૬
મનુષ્ય જન્મ મળ્યા પછી આર્ય પ્રાપ્ત કરવું કઠણ છે. કારણ કે મનુષ્યોમાં ઘણાજ ચેર અને પ્લેચ્છ છે. ૧૬ લધૃણ વિ આરિયાણું, અહીણુ પંચેન્ટિયયા હુ દુલહા વિગલિંદિયયા હુ દીસઈ, સમય ગાયમ મા પમાયએ ૧૭
મનુષ્યભવ અને આર્યત્વ પ્રાપ્ત કરીને પાંચે ઈદ્રિયનું પૂર્ણ હેવું દુર્લભ છે, કારણકે ઘણા માણસમાં ઇન્દ્રિયોની વિકલતા જોવામાં આવે છે. એટલા માટે હે ગૌતમ! તું સમય માત્રનો પ્રમાદ ન કર. ૧૭ અહીણ પર્ચોદિયાં પિ સે લહે, ઉત્તમ ધમ્મસુઈ હુ દુલ્લહા . કુતિથિ નિસેવએ જણે, સમયં ગાયમ મા પમાયએ ૧૮
પાંચે ઈદ્રિય અક્ષણ-પૂર્ણ રૂપથી મળ્યા પછી પણ ઉત્તમ ધર્મનું શ્રવણ નિશ્ચય દુર્લભ છે, કારણ કે ઘણુ મનુષ્ય કુતીર્થિની સેવા કરવાવાળા હોય છે, એટલા માટે હે ગૌતમ! તું સમય માત્રનો પ્રમાદ ના કર. ૧૮ લધૂણ વિ ઉત્તમ સુઈ, સહણ પુણરવિ દુલહા ! મિચ્છરા નિસેવએ જણે, સમય ગાયમ મા પમાયએ ૧૯
જે ઉત્તમ ધર્મનું શ્રવણ પ્રાપ્ત થાય તો પણ તેના ઉપર શ્રદ્ધા થવી અત્યન્ત કઠણ છે, એટલા માટે હે ગૌતમ! તું સમય માત્રનો પણ પ્રમાદ ન કર. ૧૯ ધમ્મ પિ હુ સહંતયા, દુદ્ધહયા કાણુ ફાસયા ! બહુ કામ ગુણહિ મુક્યિા , સમય ગાયમ મા પમાયએ ૨૦
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ