________________
બેઈન્દ્રિયવાળી કાયામાં ગયેલે જીવ ઉત્કૃષ્ટ સંખ્યાત કાલ સુધી રહે છે એટલા માટે હે ગૌતમ ! તું સમય માત્રને પણ પ્રમાદ ન કર. ૧૦ તેઈન્ડિકાયમઈગ, ઉોસ જી ઉ સવસે કાલં સંખિજજસજિયં, સમય ગાયમ મા પમાયએ ૧૧
ત્રણ ઈન્દ્રિયકામાં પ્રવેશેલ જીવ ઉત્કૃષ્ટ સંખ્યાત કાલ સુધી રહે છે એટલા માટે હે ગૌતમ! તું સમય માત્રને પણ પ્રમાદ ન કર ૧૧
ચઉરિદિયકાયમઈએ, ઉોસં જેવો ઉ સંવસે કાલં સંખિજજસજિયં, સમયં ગાયમ મા પમાયએ ૧૨
ચાર ઈન્દ્રિયમાં ગયેલે જીવે ત્યાં ઉત્કૃષ્ટ સંખ્યાત કાલ સુધી રહે છે એટલા માટે હે ગૌતમ ! તું સમય માત્રનો પણ પ્રમાદ ન કર. ૧૨
પચિન્દ્રિયકાયમઈગ, ઉોસ જી ઉ સંવસે . સ૬ભવગહણે, સમય ગોયમ મા પમાયએ ૧૩
પંચેન્દ્રિય (તિક) જાતિમાં ગયેલો જીવ ઉત્કૃષ્ટ સાત-આઠ ભવ સુધી રહે છે, એટલા માટે હે ગૌતમ ! તું સમય માત્રનો પણ પ્રમાદ ના કર. ૧૩ દેવ નેરએ અગએ, ઉકોએ ઉ સંવસે ઇક્વેકભવગહણે, સમય ગાયમ મા પમાયએ ૧૪.
દેવ અને નારકીમાં ગયેલ છવ ત્યાં એકજ ભવ રહે છે એટલે માટે હે ગૌતમ ! તું સમય માત્રને પણ પ્રમાદ ન કર. ૧૪ એવં ભવસંસારે, સંસર-સુહાસુદેહિં એહિં જીવો પમાયબહુલે, સમયે ગાયમ મા પમાયએ ૧૫
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ