________________
ન લવેજ્જ પુ સાવજ, ન નિરર્દૂ ન સન્મય ; અટ્ઠા પરા વા, ઉભયમ્સ અન્તરણ વા. (૨૫)
જો કાઈ પૂછે તેા પોતાના કે બીજાના કે બન્નેના માટે સપ્રયાજન કે નિષ્પ્રયેાજન સાવદ્ય વચન ન મેલે, નિરક વચન ન મેલે અને મ`ભેદી વચન પણ ન મેલે. ૨૫
સમરેસુ અગારેસુ, સન્ધીસુ ય મહાપહે; એગા એગસ્થિએ સદ્ધિ, નેવ ચિš ન સલવે (૨૬)
લુહારના ધર, શૂન્ય ધર, ખે ધર વચ્ચેની છી'ડીમાં અથવા રાજમા માં એકલા સાધુ, એકલા સ્ત્રી સાથે ન ઊભા રહે કે ન ઊભા રહી વાત કરે. ૨૬
જ મે બુદ્ધાણુસાસન્તિ, સીએણ ફરસેણ વા, મમ લાભા ત્તિ પેદ્ઘાએ, પયએ ત' પડિસ્કુણે, (૨૭)
વિનીત શિષ્ય વિચારે કે ગુરૂજન જે મને કામલ અથવા કઠોર વચનમાં શિખામણ આપે તે મારા લાભ માટે છે એમ વિચારીને (ઉત્સાહપૂર્વક) સાવધાનીથી શિખામણ ગ્રહણ કરે.
અણુસાસણમાવાય, દુક્કડમ્સ ય ચાયણ, હિયંત મઈ પણ્ણા, વેસ હાઇ અસાહુણ્ણા (૨૮) ગુરૂજની શીખામણુ પાપેાને નાશ કરવાવાળી ડ્રાય છે અને બુદ્ધિમાન શિષ્ય અને હિતકારી માને છે, પરંતુ અસાધુને ગુરૂતું વચન—શિખામણું દ્વેષનું કારણુ થઈ જાય છે. ૨૮
યિં વિગયલયા બુધ્ધા, ફ્રુસ પિ અસાસણ, વેસ ત. હેાઈ મૂઢાણ, ખન્તિસાહિકર પય
(૨૯) નિય અને તત્વવેત્તા વિનીત શિષ્યા ગુરુજતાની કઠાર આજ્ઞા (શાસન)ને પણ હિતકારી માને છે અને મૂઢ શિષ્યા ક્ષમા અને આત્મશુદ્ધિકર વચતાને દેનુ કારણુ બનાવી લે છે. ૨૯
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ