________________
3१४ બહુઆગમવિના, સમાહિઉપાયગા ય ગુણગાહી એએણે કારણેણું, અરિહા આલયણું સેઉં ૨૬૩
જે જીવ ઘણા આગમને વિશેષ પ્રકારે જાણે છે, સમાધિના પ્રવેગ કરનાર છે અને ગુણગ્રાહી છે, એ આ કારણોથી આલોચના સાંભળવાને યોગ્ય થાય છે. ૨૬૩ કંદ૫-કુક્યાઈ તહ, સીલ-સહાવ-હાસ-વિગહાહિં ! વિમહાતે ય પરં, કંદર્પ ભાવણ કુણઈ
જે કંદર્પ, મુખ વિકારાદિ, હાંસી, વ્યર્થ વિકથાથી બીજાને વિસ્મય કરે છે, તે કંદર્પ (કલુષિત) ભાવ કરે છે. ૨૬૪
મંતાગ કાઉં, ભૂઈકર્ભ ચ જે પઉંજન્તિ સાય રસ ઈદ્ધિહેવું, અભિગ ભાવણું કુણઈ ૨૬૫
જે જીવ સાતા, રસ અને અદ્ધિને માટે મંત્ર અને ભૂતિ કર્મ કરે છે એ અભિગી ભાવના કરે છે. ૨૬પ ણણસ કેવલીણું, ધમાયરિયમ્સ સંઘસાહૂણું મઈિ અવર્ણવાઈ કિશ્વિસિયં ભાવણું કુણઈ ર૬૬
જ્ઞાનની, કેવળજ્ઞાનીની, ધર્માચાર્યની, સંઘની અને સાધુઓની નિંદા કરનાર ભાયાવી જીવ કિલિવષી ભાવના ઉત્પન્ન કરે છે. ૨૬
અણુબદ્ધ અપસર, તહ ય નિમિત્તેમિ હેઈ પડિલેવી. એએહિં કારણે હિં, આસુરિયં ભાવણ કુણઈ ૨૬૭
નિરંતર શેષ વધારનાર, ત્રિકાળ નિમિત્તનું સેવન કરનાર, આ કારણથી, આસુરી ભાવના ઉત્પન્ન કરે છે. ૨૬૭
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ