________________
। પાવસમણિજ્ય સત્તઃ અજઝયણું !
સત્તરમું અધ્યયન
જે કેઈ ઉ પ૨ઇએ. નિયš,
ધમ્મ સુણિત્તા વિણઆવવન્તે । સુદુલહું લહિં મહિલાન,
વિહરેજ પચ્છા ય જહાહુ તુ
કેટલાક નિત્ર થા પહેલા ધમ સાંભળીને વિનયશીલ થી દુ`ભ ધર્માંમાં પ્રવર્તે છે, પરંતુ પાછળથી સ્વછંદે વિહરે છે. સેજા દડ્ડા પાઉણ મિ અત્ય,
ઉપજઇ ભાત્તુ' તહેવ પાઉ' । જાણાત્રિ જ વટ્ટઈ આઉસાત્તિ
કિ' નામ કાહાત્રિ સુએણ ભન્તે
આ સ્વછંદી શિષ્ય ગુરૂને કહે છે કે હું ભગવાન ! મને દૃઢ આવાસ મળી ગયા છે, વસ્ત્ર છે, ભોજન-પાણી છે, અને જે હાલ વતે છે, તે હું જાણું છું, તેા હૈ આયુષ્યમાન ! હું શ્રુત ભણીને તે શું કરૂ. ૨
જે કેઈ પન્નઈ એ, નિદ્દાસીલે પગામસે
ભાચ્ચા પેચ્છા સુહુ' સુવઈ, પાવસમણે ત્તિ લુચ્ચઈ
૩
કેટલાક સાધુએ દીક્ષિત થઈને ખૂબ નિદ્રાળુ—આળસુ થઈ જાય છે અને ખાય છે, પીએ છે અને સુવે છે, તે પાપ શ્રમણુ કહેવાય છે. ૩
આયરિયઉવજ્ઝાએહિ, સુયં વિય' ચ ગાહિએ ! તે ચેવ ખિ’સઈ ખલે, પાવસમણે ત્તિ લુચ્ચુંઈ
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ