________________
૧૨૭
જે આચાય ઉપાધ્યાયથી શ્રુત અને વિનય ધ પ્રાપ્ત કર્યાં છે તે આચાયેતિ અજ્ઞાની નિંદે છે તે પાપ શ્રમણ કહેવાય છે. ૪ આયરિયઉવજ્ઝાયાણં, સમ્' ન પતિપ્ઈ । ખડિપૂયએ ધે, પાવસમણે ત્તિ લુચ્ચઈ
જે ધમંડી-અક્કડ થખતે આચાર્યા–ઉપાધ્યાયેાની સુસેવા કરતા નથી અને ગુણીજતેની પૂજા—બહુમાન કરતેા નથી તે પાપ શ્રમણુ કહેવાય છે. પ
સમ્મદ્ભુમાણા પાણાણિ, બીયાણિ હરિયાણિ ય । અસજતે સંજયમન્નમાણા, પાવસમણે ત્તિ લુઈ ૬
પાણી, બીજ અને લીલેાતરીનું મન કરનારા અને ખુદ પોતે અસતિ થઈને સયંતિ માનનારા પાપ શ્રમ છે. હું
સથાર લગં પીઢ, નિસેજ પાયકમ્મલ । અપમયિમારૂહઈ, પાવસમણે ત્તિ લુચ્ચઈ
તૃણુની પથારી, પાટ, આસન, સ્વાધ્યાયભૂમિ, પગ લુણીયુ એને પુંજ્યા વિના ઉપયોગ કરે તે પાપ શ્રમણ છે.
७
દેવદવસ ચ, પમ-તે ય અભિકખણ ઉલ્લે ઘણું ય ચડે ય, પાવસમણે ત્તિ લુચ્ચુંઈ
૮
જે ઝડપથી અયત્નાથી ચાલે છે, પ્રમાદી થઈને બાલક આદિત ઉલ્લધે છે, જે ક્રેાધી છેતે પાપ શ્રમણુ કહેવાય છે. '
પડિલેહેઈ પમત્તે, અવઉજ્જીઈ પાયકમ્બલ' । પડિલેહાણાઉત્તે, પાવસમણે ત્તિ લુચ્ચુંઈ
જે પડિલેખનમાં પ્રમાદ કરે છે, જે પાત્રને અને કબલને અહિં તહિં વેરવિખેર રાખેછે, પ્રતિલેખનમાં અનુપયેાગ સેવે છે તે પાપશ્રમણ છે.
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ