________________
૧૯૦ ચાઉજ્જામ ય જે ધએ, જે ઈમ પંચસિખિઓ દેસિ વદ્ધમાણેણુ પાસે ય મહામુણી ૧૨
મહા મુનિ, ભગવાન પાર્શ્વનાથે ચાર યમરૂપ ધર્મને અને વિદ્ધમાન સ્વામીએ પાંચ શિક્ષારૂપ ધર્મને ઉપદેશ કર્યો છે. ૧૨ અલએ ય જે ધએ, જે ઇમે સત્તત્તરે એગકજપનાણું, વિસેસે કિ નુ કારણું ૧૩
ભગવાન મહાવીરને અલક ધર્મ છે અને એક પ્રધાન વસ્ત્રરૂપ ધર્મ છે. એક જ કાર્યની પ્રવૃત્તિમાં બન્નેમાં ભેદ કેમ છે? ૧૩
અહ તે તત્થ સીસાણું, વિનાય પવિતક્રિયા સમાગમે કયબઈ ઉભએ કેસિગાયમા ૧૪
શ્રી કેશકુમાર અને શ્રી ગૌતમસ્વામી બન્નેએ પોતાના શિષ્યસમુદાયની શંકા જાણીને પરસ્પર મળવાને વિચાર કર્યો. ૧૪ ગાયમે પડિરુવન્ન, સીસસંઘસમાઉલે જે કુલમખો , તિન્વયં વણમાગએ ૧૫
વિનયજ્ઞ શ્રી ગૌતમ સ્વામી શ્રેષ્ઠ કુલને વિચાર કરીને પિતાના શિષ્ય સંધની સાથે હિંદુક વનમાં આવ્યા. ૧૫
કેસી કુમારસમણે, ગાયમ સિમાગયું ! પડિરૂવં પરિવત્તિ, સમ્મ સંપઢિવજઈ
શ્રી ગૌતમ સ્વામીને આવતા જોઈને શ્રમણ કેશકુમારે ભક્તિ અને બહુમાનપૂર્વક એમનું સ્વાગત કર્યું. ૧૬ પલાસં ફાસુયં તત્થ, પંચમં કુસતણિ યા ગાયમસ્સ મિસેજજાએ, ખિપે સંપણામએ ૧૭
શ્રી ગૌતમ સ્વામીને બેસવા માટે નિર્દોષ પરાળ, કુશ તથા પાંચ પ્રકારના ઘાસ સમર્પણ કર્યા. ૧૭
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ