________________
૯૧
કેસી કુમારસમણે, ગાયમે ય મહાયસે । નિસણ્ણા સાહન્તિ, યન્તસૂરસમપભા
ઉભ
૧૮
કેશીકુમાર શ્રમણુ અને મહાયશસ્વી ગૌતમ બન્ને ખેઠેલા એવા શોભે છે કે જાણે ચંદ્ર અને સૂર્ય પોતાની પ્રભાથી ચાલે છે. ૧૮ સમાગયા મહૂ તત્વ, પાસછ્યા કાગા મિયા । ગિહત્થાણ અણુગાઓ, સાહસીએ સમાગયા ૧૯
ત્યાં ધણા પાખડી, કુતૂહલીકા, અજ્ઞાની અને હજારા ગૃહસ્થી આવ્યા. ૧૯ દેવદાણવધવા, જક્ષ્મરક્ખસિકન્દરા । અદ્વિસાણું' થ ભૂયાણ, આસી તત્વ સમાગમા ૨૦
દેવ, દાનવ, ગ ંધર્વાં, યક્ષ, રાક્ષસ, કિન્તરા અને અક્ષ્ય ભૂત પશુ ત્યાં આવી ગયા. ૨૦
પુચ્છામિ તે મહાભાગ, કેસી ગાયમમખ્ખવી ! તએ કૅસિં જીવન્ત તુ, ગાયમા મિષ્મવી
૨૧
શ્રી કૅશિકુમારે શ્રી ગૌતમ સ્વામીને પૂછ્યું કે હું મહાભાગ્ય ! હું આપને પ્રશ્ન પૂછું છું, ત્યારે ગૌતમ સ્વામીઓૢ કહ્યું કે–૨૧ પુચ્છ બન્ને જહિ૰ં તે, કેસી ગાયમમખ્ખવી તઆ કેસી અણુન્નાએ, ગાયમાં ઇમષ્મવી ૨૨ હે ભગવાન ! યથેચ્છ પૂછેો. ગૌતમ સ્વામીની આજ્ઞા મળવાથી કેશી શ્રમણે આ પ્રમાણે પૂછ્યું. ૨૨
થાઉજ્જામા ય જો ધમ્મા, જો ઇમા પંચસિખિઓ । સિએ વહ્રમાણેણ, પાસે ય મહાસુણી
૨૩
શ્રી વ માને પાંચ શિક્ષારૂપ ધર્માંના અને શ્રી પાર્શ્વ ચાર યમરૂપ ધર્મના ઉપદેશ કર્યો છે. ૨૩
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ