________________
૧૭૨ એવં શુણિત્તાણસ રાયસીહા,
અણગારસીહં પરમાઈ ભરીએ સઓરેહે સપરિયણે સબન્ધ,
ધમ્માણરત્તા વિમલેણ રોયસા ૫૮ આવી રીતે રાજર્ષિ શ્રેણિક એ અણગાર મહર્ષિની પરમ ભક્તિથી સ્તુતિ કરીને પિતાના અંતઃપુર અને પરિવાર તથા
3 1 1 બાંધવો સાથે નિર્મલ ચિત્તથી ધર્મમાં અનુરક્ત થયે. ૫૮ ઊસસિયામકૂવે, કાણુ ય પાહિણું અભિવન્દિણ સિરસા, અઇયાઓ નહિ પ૯
નાધિપ શ્રેણિક હર્ષથી માંચિત થયા અને પ્રદક્ષિણ કરીને, મસ્તક નમાવીને વંદના કરીને પિતાના સ્થાને ચાલ્યા ગયે. ૫૯ ઈયરે વિ ગુણસસિદ્ધો, તિગુતિગુતે તિષ્ઠવિરએ ય વિહગ ઈવ વિપમુક્કો, વિહરઈ વસુહુ વિગયહ ૬૦
ત્તિ બેમિ ગુણ સમૃદ્ધ, ત્રિગુતિ ગુપ્ત, ત્રિદંડ નિવૃત્ત, નિર્મોહિ થઈને તથા પક્ષીની માફક વિમુક્ત થઇને પૃથ્વી ઉપર અપ્રતિબંધ વિહાર કરે છે. ૬૦ એમ હું કહું છું.
| ઇતિ વીસમું અધ્યયન
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ