________________
૩૩૧ જે અવગાહના અંતિમ શરીરની હોય છે એનાથી ત્રીજા ભાગની ઓછી સિદ્ધોની અવગાહના હોય છે. ૬૪
એગતેણુ સાઈયા, અપજજવસિયા વિ યા પુહણ અણાઈયા, અપજજવસિયા વિ ય ૬૫
અહિં એક સિહની અપેક્ષાએ સાદિ અનન્ત કાળ છે પરંતુ સમસ્ત સિધ્ધની અપેક્ષાએ અનાદિ અનત કાળ છે. ૬પ અરવિણે જીવાણુ, ણાણુદંસણસણિયા અઉલં સુહું સંપન્મા, ઉવમાં જલ્સ ઉ ૬૬
આ સિદ્ધ ભગવાન અરૂપી, ઘનરૂપ, જ્ઞાન અને દર્શનના ઉપગવાળા ઉપમા રહિત છે, એ અતુલ સુખને પામ્યા છે, જેને માટે કોઈ ઉપમા નથી ૬૬ લેગરેસે તે સ, ણાસણસનિયા સંસારપારનિર્થીિણુ, સિદ્ધિ વગઈ ગયા ૬૭
આ બધા સિદ્ધ ભગવાન સંસારની પેલી પાર પહેચીને જ્ઞાન, દર્શનના ઉપયોગથી સર્વોત્તમ સિદ્ધિ ગતિને પ્રાપ્ત થઈને એક દેશમાં જ રહે છે. ૬૭ સંસારત્યા ઉ જે જીવા, દુવિહા તે વિવાહિયા તસા ય થાવર ચેવ, થાવરા તિવિહા તહિં ૬૮
સંસારી જીવો ત્રસ અને સ્થાવર એમ બે જાતના છે. આમાં સ્થાવર જીવના ત્રણ ભેદ કહ્યા છે. ૬૮ પુઠવી આઉછવા ય, તહેવ ય વણસ્સઈ ઇગ્રેએ થાવર તિવિહા, તેસિં ભેએ સુણેહ મે ૬૯
પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાય એમ ત્રણ જાતના સ્થાવર છે. હવે એના ભેદને સાંભળો :- ૬૯
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ