________________
૮૧
તે પાસિયા સંજય હઋાણું,
કુધેિ કુમારે પરિનિવ્રુવેઈ ૨૦ આ સંયતિને મારતા જોઈને કોશલ દેશના રાજાની ભદ્રા નામની સુંદરી-રાજકુમારી ધિષ્ઠ થયેલા કુમારેને શાંત કરવા લાગી, ર૦ દેવાભિઓગણનિએએણું,
- દિનામુ રના મણસા ન ઝાયા ! નરિન્દ દેવિન્દ ભિવન્તિ એણું,
જેણુમિ વત્તા ઇસિણું સ એસ ૨૧ રાજકુમારી કહે છે–દેવના અભિયોગથી પ્રેરાયેલા રાજાએ મને મુનિને દાનમાં આપી હતી પરંતુ આ મુનિએ મને મનથી પણ ન ઈસકી. આ મુનિ નરેન્દ્ર દેવેન્દ્રથી પૂજિત છે. જેમણે મને વમી દીધી છે, ત્યાગી છે. ૨૧ એસો હુ સે ઉગ્ગત મહષા.
જિતિન્દ્રિઓ સંજએ બયારી જે મે તયા નેચ્છા દિનજમાણિં,
પિઉણા સયં કેસલિએણ રના રર આ મુનિ એજ ઉગ્ર તપસ્વી મહાત્મા છે, એ જિતેન્દ્રિય, સંયતી બ્રહ્માચારી છે, જેને મારા પિતા–કોશલ દેશના રાજાએ મને દાનમાં આપેલી, છતાં મારી ઇચ્છા પણ ન કરી. ૨૨ મહાજ એ મહાગૃભાગે,
ઘેરવઓ ઘોરપરકમ યા મા એયં હીલેહ અહીલણિજજ,
માં સર્વે તેણુ નિદહેજા ૩ આ મુનિ મહા યશસ્વી, મહા પ્રભાવશાલી, ઘોર વતી, ઘર પરાકમી છે, તેમની નિંદા ન કરે, નિંદા પાત્ર એ નથી. પોતાના તેજથી
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ