________________
પંચિન્દિયાણિ કેહ, માણું માર્ય તહેવ લોહં ચા દુજજયં ચેવ અપાયું, સવ્વ અપે જિએ જિયે ૩૬
પાંચ ઈદ્રિય, ક્રોધ, માન, માયા, લોભ અને દુર્જય આત્મા આ બધા એક આત્માને જીતવાથી સ્વતઃ છવાઈ જાય છે. ૩૬
એયમ નિસામિત્તા, હેઉ કારણ એ તઓ નહિં રાયરિસિં, દેવિન્દા હણમમ્બવી ૩૭
અર્થ આઠમી ગાથા પ્રમાણે –૩૭ જઈત્તા વિઉલે જને, ભોઈત્તા સમણુમાણે છે દત્તા ભોચા ય જિ ય, તઓ ગચ્છસિ ખત્તિયા ૩૮
હે રાજા! મોટા મોટા મહાયજ્ઞ કરાવીને, શ્રમણ બ્રાહ્મણોને ભોજન કરાવીને તથા દાન, ભોગ અને યજ્ઞ કરીને પછી દીક્ષા લે. ૩૮
એયમ નિસામિત્તા, હેઉકારણ ચાઈએ ! તઓ નમી રાયરિસી, વિન્દ છણમખવી ૩૯
અર્થ આઠમી ગાથા પ્રમાણે – જે સહસ્સે સહસ્સારું, માસે માસે ગવ દએ તસ્સ વિ સંજમે સેઓ, અદિન્તસ્સ વિ કિંચણ ૪૦
જે માણસ પ્રતિમાસ દશ લાખ ગાયનું દાન કરે છે એની સરખામણીમાં કંઈપણ દાન ન આપનાર મુનિને સંયમ અધિક છે. ૪૦
એયમ નિસામિત્તા, હેઉકારણ ચેઈઓ તઓ નમિં રાયરિસિ, વિન્ટો ઇણમમ્બવી ૪
અર્થ આઠમી ગાથા પ્રમાણે – ૪૧ ઘોરાસભં થઈત્તાણું, અન્ને પથેસિ આસમ છે ઈદેવ પિસહરઓ, ભવાહિ મણુયાતિવા
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ