________________
૫૭
હે મનુષ્ય અધિપતિ! આપ ઘર ગ્રહસ્થાશ્રમને છોડીને સંન્યાસને આશ્રય લેવા ઈચ્છે છે પરંતુ આપે સંસારમાં જ રહીને પૌષધમાં રત રહેવું જોઈએ. ૪૨
એયમ નિસામિત્તા, હેઉકારણ ચેઈઓ તઓ નમી રાયરિસી, વિન્દ ઇણમષ્ણવી હ૩.
અર્થ આઠમી ગાથા પ્રમાણે –૪૩ માસે માસે તુ જે બાલા, કુસણ તુ ભુંજએ ન સે સુયખાયધમ્મસ, કલં અઠ્ઠઈ સલસિં ૪૪
જે અજ્ઞાની માસ–માસ ખમણનું તપ કરે છે અને કુશાગ્ર પરિમાણ આહારથી પારણું કરે છે એ તીર્થકરે ભાખેલા ધર્મની સોળમી કળાની પણ બરાબર નથી. ૪૪
એયમ નિસામિત્તા, હેઉકારણ એ તઓ નમિં રાયરિસિં, દેવિ ઇણમખવી ૪૫
અર્થ આઠમી ગાથા પ્રમાણે – ૪૫ હિરણે સુવર્ણ મણિમુત્ત, સં દૂસ ચ વાહણું કોસં વાવઈત્તાણું, તઓ ગચ્છસિ ખત્તિયા ૪૬
હે ક્ષત્રિય રાજા! તું સોનું, ચાંદી, મણી, મોતી, કાંસુ, વસ્ત્ર, વાહન તથા ભંડાર–કોશની વૃદ્ધિ કરીને પછી ગૃહસ્થાશ્રમ ત્યાગ. ૪૬
એયમ નિસામિત્તા, હેઉકારણ ચેઈઓ ! તઓ નમી રાયરિસી, દેવિન્દ્ર ઈણમષ્ણવી
અર્થ આઠમી ગાથા પ્રમાણે – ૪૭ સુવર્ણપલ્સ ઉ પવયા ભવે,
સિયા હુ કેલાસીસમા અસંખયા ! નરસ્ત લુમ્સ ન તેહિં કિંચિ,
ઇચ્છા હુ આગાસસમા અન્તિયા ૪૮
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ