________________
૩૧
જલ ધાન્ય તથા પૃથ્વી અને લાકડાને આશ્રિત રહેલા જીવાની ભોજન પકવવામાં `િસા થાય છે, આ માટે ભિક્ષુ ખીજા પાસે પણ રસાઇ ન બનાવરાવે ૧૧
વિસર્પ સભ્યએ ધારે બહુ પાણિ વિણાસણે । નદ્ઘિ જોઈસમે સત્થ, તન્હા જોઇ ન દીવએ
૧૨
સત્ર જેની ધારાઓ-શિખાએ ફેલાયેલી છે અને જે ઘણા પ્રાણીઓને નાશ કરનારી છે, જેના જેવું બીજુ કાઇ શસ્ત્ર નથી, એવા અગ્નિને સળગાવે નહિં. ૧૨
હિરણ' ચ જાયરુવ' ચ, મણસા વિ ન પત્થએ સમલેલું કથળે ભિકપૂ, વિએ કયવિક્રએ
૧૩
વિક્રયથી વિરક્ત અને માટી અને સેાનાને સરખા સમજનાર સાધુ સેાના તથા રૂપાતે મનથી પશુ ચિંતવે નહિ. ૧૩ કિણન્તા કઇ હેાઈ, વિક્રિણન્તા ય વાણિ યવિયમિ વરૃન્તા, ભિકમ્મૂ ન હવઇ તારિસા ૧૪
।
ખરીદનાર ગ્રાહક અને વેચનાર વણિકની જેમ, જે ક્રયવિક્રય કરે છે એ સાધુ થઇ શકતા નથી. ૧૪
ભિકિખયવ્વ ન કેયવ, ભિકખુણા ભિકખવત્તિણા । યવિક્રએ મહાદાસા, ભિકખવિત્તી સુહાવહા
૧૫
ભિક્ષુએ ભિક્ષા જ કરવી જેષ્ટએ, મૂલ્યથી કાઈ વસ્તુ ન લેવી જોષએ, કારણ કે વિક્ર્મમાં મહા દોષ રહે છે અને ભિક્ષાવૃત્તિ સુખ આપનારી છે. ૧૫
સમ્રયાણ' 'મેસિજ્જા, જહામુત્તમણિન્દ્રિય' । લાભાલાભશ્મિ સતુઢ્યું, પિણ્ડવાય ચરે સુણી સૂત્રાનુસાર સામુદાયિક ખતે અનિતિ અને‚ કળાથી ડા
૧૬
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ