________________
૩૧૯
આહાર ગ્રહણુ કરે અને મળે ન મળે ! પશુ સંતાષી રહીને ભિક્ષા વૃત્તિનું પાલન કરે. ૧૬
૧૭
અલાલે ન રસે ગિધે, જિભાદન્તે અમુષ્ઠિએ 1 ન રસĚાએ ભુ જિજ્જા, જવણતાએ મહાસુણી જિહવાને લાલુપિ ત થાય, રસમાં ગૃહ્ ન અને, જીવાતે વા રાખે, મૂર્ચ્યા રહિત થાય, સ્વાદને માટે ભોજન ન કરે, પરન્તુ સયમ અર્થે જ ભોજન કરે. ૧૭
અચ્ચણ ચણ` ચેય, વન્ત્રણ સૂયણ' તહા ! ઇડ્ડીસક્કારસમ્ભાણ, મસા વિ ન પત્થએ
૧૮
સાધુ અન, રચના, વંદન, પૂજા, ઋદ્ધિ સત્કાર અને સન્માનની મનથી પુણ્ ચ્છા ન કરે. ૧૮
સુક્ષ્મઝાણ ઝિયાઇજજા, અણિયાણે અફિંચણે ! વાસĚકાએ વિહરેજા, જાવ કાર્લસ પ
૧૯
સાધુ મૃત્યુ સુધી અપરિગ્રહી, નિદાન રહિત અને કામની મમતા ત્યાગીને શુકલ ધ્યાન ધ્યાતા વિહરે. ૧૯ ણિજ્યુહિઊણ આહાર, કાલધએ ઉગ્નિએ ! જહિઊણ માણસ એન્જિ, પહૂ દુઃખા વિસુચ્ચુંઈ ૨૦ આમ સમર્થાં મુનિ મૃત્યુ સમયે આહારાદિ ત્યાગીને મનુષ્યનુ શરીર છેાડીને બધા દુ:ખાથી મુક્ત થાય છે. ૨૦ નિમ્મમે। નિરહંકારા, વીયરાઞા અણાસવે । સ'પત્તા કેવલ નાણું, સાસય. પરિનિથ્થુડે
૨૧ ત્તિ મેસિપ મમત્વ, નિરRs'કાર, વીતરાગી અને નિરાશ્રવી થર્ષાને કેવલજ્ઞાન પામીતે એ સદાને માટે સુખી થઈ જાય છે. ૨૧
એમ હું કહું છું.
ઇતિ પાંત્રીસ અધ્યયન
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ