________________
૩૦
॥ જીવાજીવવિભત્તી ણામ છત્તીસઇમ અન્નયણું ॥
જીવાજીવ વિભક્તિ નામનુ છત્રીસમુ અધ્યયન
જીવાજીવવિત્તિ, સુÌહુ મે એગમણા ઇએ ! જ જાણિણણ ભિખૂ, સન્મ જયઈ સજમે
હે શિષ્યા ! તમે જીવ અને અજીવના ભેદને મારી સાંભળેા, જે જાણવાથી ભિક્ષુ સંયમમાં જાગૃત રહે છે. ૧ જીવા ચૈવ અજીવા ય, એસ લેાએ વિયાહિએ ! અવદેસમાગાસે, અલાએ સે વિયાહિએ
આ લાકને જીવ અને અજીવ કહેવામાં આવ્યા છે અને અજીવ દેશરૂપ આકાશ જેમાં છે, એ અલાક છે. ૨
૧
પાસેથી
દવ્યએ ખેત્તએ ચેવ, કાલએ ભાવએ! તહા ! પવણા તેસિં ભવે, જીવાણમજીવાણુ ય
૩
જીવ અને અજીવ દ્રવ્યનુ પ્રતિપાદન દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ એમ ચાર પ્રકારે છે. ૩
વિણા ચેવઽવી ય, અજીવા દુવિહા ભવે અરુથી દસહા લુત્તા, રુવિણા ય ચઉબ્ધિહા
અજીવના એ પ્રકાર છે, રૂપી અને અરૂપી, રૂપી અજીવના દર્શ પ્રકાર છે અને અરૂપી અજીવના ચૌઠ પ્રકાર છે. ૪
ધમ્મત્વિકાએ તહેસે, તપઐસે ય આહિએ ! અધએ તસં દેસે ય, તર્પીએસે ય આહિયે
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
પ