________________
RGT
પણ સિંહની માફક નિડર રહેતા અને કઠોર વચન કહેતા નહિ, ૧૪
ઉવેહમાણા ઉ પરિબ્ધએજજા, પિયમપિય સવ્વ તિતિક્TMએજજા ।
ન સભ્ય સવ્વસ્થ ભરાયએજ્જા, ન યાવિ પૂં ગરહ થ સજએ
મુનિ ઉદાસીનભાવે સંયમમાં વિહરતા હતા. પ્રિય–અપ્રિયને સહન કરતા, બધી જગ્યા અને બધી વસ્તુની અભિલાષા કરતા નહિ. અને પૂજા અને નિન્દાની પણ ઈચ્છા કરતા નહિ. ૧૫ અડ્રેગન્દા મિહ માણવેદ્ધિ,
જે ભાવએ સંગરેઈ ભિકખ્
ભયભેરવા તત્વ ઇન્તિ ભીમા,
દિવ્યા અણુસ્સા દુવા તિર્િચ્છા
૧૬
આ લેકમાં મનુષ્યામાં અનેક જાતના અભિપ્રાય હાય છે. સાધુઓના મનમાં પશુ એવા ભાવ હાઈ શકે પરં'તુ સાધુ સ'યમમાં દૃઢ રહે અને દેવ, મનુષ્ય અને તિય"ચના અતિ ભ્રયંકર ઉપસ થાય તે તેને સમભાવે વેદે. ૧૬
પરીસહા દુલ્વિસહા અણેગે,
સીયન્તિ જત્થા બહુકાયરા ના ।
૧૫
સે તત્વ પો ન હિન્ન ભિકખ્ખુ,
સ'ગામસીસે ઈવ નાગરાયા
ܙ
અનેક જાતના દુય એવા પરિષદ્ધ ઉત્પન્ન થાય તે ઘણા કાયર માણસા ડગી જાય છે, પરંતુ સંગ્રામમાં આગળ રહેતા શરવીર હાચીની માફક સયમમાં દૃઢ રહેનાર સાધુ પરિષહાથી ગભરાતા નથી અને સમુદ્રપાલ પણ પરિષહાને સમભાવે સહન કરે છે. ૧૦
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ