SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ રસાનું વિશેષ સેવન ન કરવું કારણ કે રસ માણસમાં ઉત્તેજના ઝાડને પક્ષી દુ:ખી કરે છે, એમ ઉત્તેજના અને કામ સાધુ પુરૂષને પેદા કરે છે, જેમ મીઠા ફળવાળા રસેાના સેવનથી ઉત્પન્ન થયેલ પરાજિત કરે છે. ૧૦ જહા દવગ્ગી પરિધણું વણે, એવિન્દ્રિયગ્ગી વિ પગામ ભાઈા, સમાએ નાવસમ' વેઈ ન અભયારિસ્સ હિયાય સઈ ૧૧ જેમ ઘણાં લાકડાંવાળા વનમાં લાગેલી આગ વાયુ પવનથી શાંત થતી નથી તેમ સરસ આહાર કરનાર બ્રહ્મચારીની ઇન્દ્રિયરૂપી અગ્નિ શાંત થતી નથી, ૧૧ વિવિત્તસેજાસણજ તિયાણ, આમાસણાણ દમિઇંદ્રિયાણ । ન રાગસત્તુ ધરિસેઈ ચિત્ત, પરાઈએ વાહિવેિસહેહિં ૧૨ જેને ઉત્તમ ઔષધિથી વ્યાધિ દૂર થાય છે અને ફરી ઉત્પન્ન થતા નથી તેમ એકાંત સેવી, અલ્પાહારી અને ઇન્દ્રિયાનુ` દમન કરનારના ચિત્તને રાગરૂપી શત્રુ જીતી શકતા નથી. ૧૨ જહા બિરાલાવસહસ્ય મૂલે, ન મૂસમાણ` વસહી પસત્થા । એમેવ ઈથીનિલયમ્સ મઝે, ન ભયારિસ ખમા નિવાસે ૧૩ જેમ બિલાડીના સ્થાનની પાસે ઉ ંદરને રહેવું સલામત નથી એમ સ્ત્રીએના સ્થાનની પાસે બ્રહ્મચારીને રહેવું સાલામત નથી ૧૩ નરુવ-લાવણ-વિલાસ હાસ',ન જપિય ઈંગિય પેહિય વા ઈથીણુ ચિત્ત સિ નવેસઇત્તા, વવસે સમણે તવસ્તી ૧૪ તપસ્વી શ્રમણ સ્ત્રીએના રૂપ લાવણ્ય, વિલાસ, હાસ્ય, પ્રિય ભાષણ, સંકેત અને કટાક્ષપૂર્ણાંક અવલેાકનને પેાતાના મનમાં જગ્યા ન આપે એવા વિચાર ન કરે. ૧૪ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy