________________
નવા લલિજજા નિલણ સહાયં, ગુણાહિયં વા ગુણ સમંવા, એવિ પાવાઇ વિવજયન્ત વિહરજજ કામેસુ અસજજમાણે પ
જે પિતાનાથી વિશેષ ગુણ અથવા સમાન નિપુણ કુશલ સહાયક ન મળે તો બધા પાપને ત્યાગીને કામભોગાદિમાં અનાસકત થઈને એક જ વિચરે. ૫ જહા ય અંડપવા બલાગા, અંડે બલાગપભવં જહા ય એમેવ મહાયયણુંખુ તણહા, મોહં ચ તસહાયયણું વયંતિ ૬
જેવી રીતે ઈડની ઉત્પત્તિ પક્ષીથી ને પક્ષીની ઉત્પત્તિ ઈડાથી છે તેમ મેહથી તૃષ્ણ અને તૃષ્ણથી મેહ ઉત્પન્ન થાય છે. ૬ રાગ યાસો વિ યકશ્મબીય, કર્મ ચ મેહપભવં વયંતિ કમૅચ જાઈઝરણસ્સ મૂલ, દુકખંચ જાઈ મરણ વયંતિ .
રાગ અને દ્વેષ એ બે કર્મ બીજ છે. કર્મ મેહથી ઉત્પન્ન થાય છે. કર્મ જ જન્મમરણનું મૂલ છે અને જન્મ-મરણ દુઃખ છે. ૩૭ દકખં હયં જસ્સન હેઈમાહો મેહેહ જસ્સ નહેઇતણહા તહાહયાજસ્સનહાઈલાહ લેહ હએ જસ્ટનકિંથણાઈ૮
જેને મેહ નથી તેને દુઃખ નથી. જેને તૃષ્ણા નથી તેને મેહ નથી. જેને લોભ નથી, તેને તૃણું નથી. જે અકિંચન છે તેને લોભ નથી. ૮ રાણં ચ સં ચ તહેવ મહું, ઉદ્ધતુકામેણુ સમૂલજાલં ! જેજે ઉવાયાપડિવજિજ્યવ્યા, તે કિઈસ્લામિ અહાણ પશ્વિ૯. - રાગ દ્વેષ અને મોહની જાળને જડમૂળથી ઉખાડીને ફેંકવાની ઈચ્છાવાળાએ કયા ઉપાય કરવા જોઈએ તે હું અનુક્રમથી કહું છું. હું રસા પગાર્મ ન નિસેવિયળ્યા, પાયં રસા દિત્તિકરાનરાણું : દિત્ત ચકામા સમભિવંતિ, દુમં જહા સાઉકલંવ૫ખી ૧૦
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ