________________
૨૦૮
। પમાયઠ્ઠાણુ બત્તીસદમ અજ્જીયણુ।
પ્રમાદ સ્થાનક નામનું ખત્રીસમું અધ્યયન
અર્થ તકાલઞ સમૂલગન્સ,સવ્વસ દુકખસ ઉ જો પમેાકા, ત` ભાસ મે પતિપુ ચિત્તા, સુક્ષુહુ એગ તહિય હિયત્વ ૧
હે ભવ્યા ! મિથ્યાત્વ માહનીયાદિ રૂપ મૂલની સાથે રહેલા દુ:ખ અનાદિ કાલથી જીવને દુઃખી કરે છે. આ બધાં દુ:ખોથી સથા મુક્ત થવા એકાંત હિતકારક કલ્યાણકારી ઉપાય બતાવું છું તે એકાગ્ર મનથી સાંભળે.
નાણસ સવ્વસ પગાસણાએ, અન્નાણમાહસ વિવજણાએ, રાગસ ફ્રાસસ ય સ`ખએણ', એગ તસાકખ સમુવેઇ માક્રખ` ૨
રાગદ્વેષના સČથા ક્ષય, અજ્ઞાન અને મેાહના સંપૂર્ણ ત્યાગથી પૂર્ણ જ્ઞાનનેા પ્રકાશ થાય છે. આનાથી જીવ એકાંત સુખરૂપ મેાક્ષને પ્રાપ્ત કરે છે. ર
તસ્સેસ મન્ગેા ગુરુ-વિસેવા, વિવજણા માલજણસ દૂરા । સજ્ઝાયએગ’તનિસેવણા ય, સુત્તઽત્થસ ચિન્તણયા ધિય ૩
બાલ વાના સંગના ત્યાગ કરીને દૂર રહેવું, વૃદ્ધ તથા ગુરૂજનની સેવા કરવી. એકાંતમાં ધીરજથી સ્વાધ્યાય કરવા. સૂત્ર અને અર્થનું ચિંતન કરવું એજ મેાક્ષ માર્ગો છે. ૩ આહારત્રિ મિયએસણિજ, સહાયમિચ્છે નિષ્ણુત્થબુદ્ધિ । નિફ્રેયઅિસ્હેજ વિવેગજોન્ગ, સમાહિકામે સમણે તવસ્સી ૪
સમાધિના ઈચ્છુિક તપસ્વી શ્રમણે પરિમિત શુદ્ધ આહાર લેવા જોઇએ અને નિપુણા ત્રુદ્ધિવાળા સહાયક લેવા જોઇએ અને એકાંત સ્થાનને પસદ કરીને રહેવુ. જોષો, ૪
૪
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ