________________
૨૭૭
જે સાધુ પચીસ પ્રકારની ભાવનામાં અને દશા શ્રુત સ્ક ંધ, બૃહદ્ કપ અને વ્યવહાર સૂત્રના ૨૬ ઉ`શામાં સદા ઉપયાગ રાખે છે એ સૌંસારમાં રખડતા નથી. ૧૭
।
અણગારગુણહિં ચ, પગપÆિ તહેવ ય જે ભિખૂ જયઈ નિચ્ચ, સે ન અર્ધ મણ્ડલે
૧૮
જે ભિક્ષુ અણુગારના સત્તાવીશ ગુણમાં અને ૨૮ આચાર્પ્રકલ્પમાં સાવધાન રહે છે એ સ’સારમાં રઝળતા નથી. ૧૮ પાવસુખસગેસ, મેહકાણેસુ ચૈવ ચ । જે ભિકમૂ જયઈ નિચ્ચ, સે ન અઈ મણ્ડલે
૧૯
જે ભિક્ષુ ર૯ પ્રકારના પાપ શ્રુત પ્રસંગોમાં અને મેાહનીયના ત્રીસ સ્થાનમાં જાગૃત રહે છે, તે સૌંસારમાં ભમતા નથી. ૧૯
સિદ્ધાણુણજોગેસુ, તેત્તીસાસાયણાસુ ય !
જે ભિકમૂ જયઈ નિશ્ર્ચ, સે ન અઇ માલે
२०
જે સાધુ સિદ્ધોના એકત્રીસ ગુણામાં, બત્રીશ યોગ સંગ્રહમાં અને તેત્રીસ પ્રકારની આશાતનામાં સદા યત્ના રાખે છે, તે સંસારમાં ભમતા નથી. ૨૦
ઈ એએસ હાણે, જે ભિકમ્મૂ જયઈ સયા । ખિપ્પ` સે સવ્વસસારા, વિપમુચ્ચઇ પ`ડિએ ! ત્તિ એમિ
આ પૂર્વોક્ત સ્થાનેામાં જે પંડિત ભિક્ષુ સદા જયવત–યત્નાવ’ત રહે છે તે શીઘ્ર સંસારના સમસ્ત ધનેાતે કાપીને મુક્ત થાય છે. ૨૧
એમ હું કહું છું.
॥ ઇતિ એકત્રીસમુ અધ્યયન
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
૧