________________
૩
પ્રાપ્તિ થાય. આવા મેાક્ષાથી આ` પુત્રને કાઇપણ સ્થાનથી બહાર કાઢવામાં આવતા નથી. ७
નિસન્તે સિયા મુહરી, બુદ્ધાણ' અન્તિએ સયા; અટ્ઠજીત્તાણિ સિક્િખજ્જા, નિરટ્ઠાણિ ઉ વ એ, (૮,)
હંમેશાં શાંતિ રાખનાર, વાચાલપણાના ત્યાગ કરનાર અને જ્ઞાનીઓની પાસે રહીને મેાક્ષાવાળાં આગમાને શીખે અને નિરક એવી લૌકિક વિદ્યાના ત્યાગ કરે. ૮
અણુસાસિએ ન કુપ્પિા, ખન્તિ સેવિજ પડિએ, ખુùહિં સહુ સંસગ્નિ', હાસ કી ચ વજ્જએ. (૯.)
કાઇ વખત ગુરુ કઠોર વચન કહે તે પણ ડાહ્યો શિષ્ય ક્રોધ ન કરે અને ક્ષમા ધારણ કરે, ક્ષુદ્ર અને અજ્ઞાની માણસાની સંગતિ ન કરે તથા હાસ્ય અને ક્રિડાતા સવથા ત્યાગ કરે. ૯
મા ય થંડાલિયં કાસી, બહુયં મા ય આલવે; કાલેણુ ય અહિત્તિા, તમે સાઇજ એગ (૧૦.)
( વિનીત શિષ્ય ) ક્રોધાદિ ચંડાલને વશ થઇ અસત્ય ન લે, વધારે પડતુ ન મેલે, સમયસર શાસ્ત્રનું અધ્યયન કરીને એકાંતમાં ચિંતન-મનન કરે. ૧૦
આહુચ્ચ ચડાલિય` કટ્ટુ, ન નિશ્તુવિજ્જ ક્યાઇ વિ, કડ` કડે ત્તિ ભાસિજજા, અકડ` ના કડે ત્તિ ય. (૧૧)
કદાપિ (જો કાષ્ટ દિવસ) અસત્ય વચન ખેલાઈ જાય તા એને છૂપાવે નહી. પરંતુ અસત્ય કર્યું" હાય તેા કર્યું અને અસત્ય ન કયું” હાય તેા નથી કર્યુ” એમ સત્ય વચન કહી દે.
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ