________________
મા ગલિયમ્સ વ કસ, વયભુમિએ પુણે પુણે, કર્સ વ દઠ્ઠમાઈણે, પાવગ પરિવજએ. (૧૨),
જેવી રીતે અડિયલ ઘોડો વારંવાર ચાબુકને માર ખાય છે, એવી રીતે વિનીત શિષે વારંવાર ગુરૂને કહેવાને અવસર લાવ નહિ. વિનીત–ચાલાક ઘોડે ચાબુકને જેવાથી જ ઉન્માર્ગને છોડે છે, તેવી રીતે વિનીત શિષ્ય સંકેત માત્રથી ગુરુના મનને અનુસરતી પ્રવૃત્તિ કરવી જોઈએ અને પાપને ત્યાગ કરવો જોઈએ.
અણસવા ભૂલવયા કુસીલા,
મિઉ પિ ચન્હ પરિતિ સીસા; ચિત્તાણ્યા લહુ
દયા,
પસાયએ તે હુ દુરાસય પિ. (૧૩). ગુની આજ્ઞાને નહીં માનનાર, કઠોર વચન બેલનાર, દુષ્ટ તથા અવિનીત શિષ્ય શક્તિ સ્વભાવવાળા ગુરુને પણ ક્રોધી બનાવે છે અને ગુરુની આવૃત્તિ અનુસાર, ચાલનાર, ગુરુની આજ્ઞાને શીધ્ર પાળનાર વિનીત શિષ્ય નિશ્ચયથી ઉગ્ર સ્વભાવી ગુરુને પણ શાન્ત કરી દે છે. ૧૩
ના પુઠ વાગરે કિંચિ, પુડે વા નાલિયં વએ; કેહં અચ્ચે કુબ્બેજા, ધારેજા પિયમપિર્યા. (૧૪).
વિનીત શિષ્ય પૂછ્યા વિના કંઈ પણ ન બોલે, પૂછ્યા પછી અસત્ય ન બોલે. જે કયારેક ક્રોધ ઉત્પન્ન થઈ જાય તે એને (શભાવી) નિષ્ફળ કરે અને ગુસ્ના વચને અપ્રિય લાગે તો પણ તેને હિતકારી અને પ્રિય સમજીને ધારણ કરે. ૧૪
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ