________________
૩૧
અણુતકાલમુકકેસે, અંતે મુહુર્ત જહન્નય છે વિજઢશ્મિ સએ કાએ, વાઉજીવાણુ અંતર ૧૨૪
વાયુકાયને છોડીને પુનઃ એજ શરીરમાં ઉત્પન્ન થવાને કાલાંતર જધન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ અનંત કાળ છે. ૧૨૪
એએર્સિ વણણુઓ ચેવ, ગંધ રફાસએ સંઠાણદેસએ વા વિ, વિહાણાઇ સહસ્સો ૧૨૫
વાયુજીવોના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનના આદેશથી હજાર વિધાન છે. ૧૨૫ ઉરાલા તા જે ઉ, ચઉહા તે પકિત્તિયા ઈન્ડિયા તેઈન્ડિયા, ચઉરે પંચિંદિયા ચેવ ૧૨૬
મેટા ત્રસકાય જીવોના ચાર પ્રકાર છે. બેઈન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચતુરેન્દ્રિય અને પંચેન્દ્રિય. ૧૨૬ બેઇન્ડિયા ઉ જે જીવા, દુવિહા તે પકિત્તિયા ! પક જત્તમપજજતા, તેસિ ભેએ સુણેહ મે ૧૨૭
બે ઈન્દ્રિય જીવોના પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે ભેદ છે, આને ઉત્તર ભેદ મારી પાસેથી સાંભળે? – ૧૨૭ કિમિણે સમંગલા ચેવ, અલસા માર્યવાહયા વાસી મુહા ય સિપીયા, સંખા સંખણગા તહા ૧૨૮ પાયાણુલયા એવ, તહેવ ય વરાહગા જલૂગે જાલગા ચિવ, ચંદણ ય તહેવ ય ૧૨૯
કૃમી, સુમંગલ, અસિયા, માતૃવાહક, વાસીમુખ, સીપ, શંખ અને લઘુ શંખ આદિ, પલ્વક, અનુપલ્લક, કપર્દિકા, જોકજાલક અને ચંદનિયા આદિ અનેક પ્રકારના ઇન્દ્રિયવાળા જીવ કહેવામાં આવે છે. ૧૨૮-૧૨૯
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ