________________
મે આ બધા દેને જાણ્યા છે. એ બધા વાદે મિથ્યા દ્રષ્ટિ અને અનાર્ય છે. હું પરક અને આત્માનું અસ્તિત્વ સભ્ય પ્રકારે અણુ છું. ર૭ અહમાસિ મહાપાણે, જુઈમં વરિસસઓવમે જા સા પાલિમહાપાલી, દિવા વરિતસવમા ૨૮
હું મહાપ્રાણ વિમાનમાં પ્રકાશવાન દેવ હતો. અહિંના સે વર્ષ ના પુણુયુ સમાન ત્યાં દેવોનું પલ્યોપમ, સાગરોપમ જેવું મારું વર્ષ તોપમ આયુષ્ય હતું. ૨૮
એ ચુએ બલાગાઓ, માણસં ભવમાગએ ! અપણે ય પરેસિં ચ, આઉં જાણે જહા તહ ૨૯
હું બ્રહ્મકમાંથી ચવીને મનુષ્ય ભવમાં આવ્યો છું. હું પિતાના તથા પારકા આયુષ્યને જેમ છે તેમ જાણું છું. ૨૯ નાણુઈ ચ છન્દ ચ, પરિવજેજ સંજએ અણ જે ય સવ્યથા, ઇઇ વિજજામણુસંચરે ૩૦
ક્ષત્રિય રાજર્ષિએ કહ્યું –સંયત-સાધુ જુદી જુદી જાતના ચિ અને અભિપ્રાય તથા સમસ્ત અનર્થોને સર્વથા ત્યાગ કરે અને સાફ જ્ઞાનપૂર્વક સંયમ સાચવે. ૩૦ પડિમામિ પસિણાણું, પરમત્તેહિં વા પુણે અહે ઉટ્રિએ અહેરાય, ઈઈ વિજા તવં ચરે ૩૧
હું સાવદ્ય પ્રશ્નો અને ગૃહકાર્યથી નિવૃત્ત થઈ ગયો છું, હું રાત દિવસ સંયમમાં સાવધાન રહું છું. આવી રીતે વિદ્વાનોએ તપાચરણ કરવું જોઈએ. ૩૧
જે ચ મે પુછી કાલે, સમે સુધેણ ચેયસ તાઈ પાઉકરે બુધે, તે નાણુ જિણસાસણે
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ