________________
૧૩૫ સંજઓ નામ નામેણં, તહાં ગેરૂણ ગોત્તમ ! ગર્ભાલી મમાયરિયા, વિજાચરણપારગ ૨૨
ઉત્તર-મારું નામ સંજય છે. મારું ગોત્ર ગૌતમ છે, મારા આચાર્ય ગર્દભાલી છે-જે વિદ્યા અને ચારિત્રના પારંગત છે. ૨૨ કિરિયં અકિરિયં વિણયં, અન્નાણું ચ મહામુણા એએહિં ચઉહિં ઠાણે હિં, મેયને કિ પભાસાઈ ૨૩
હે મહામુનિ ! ક્રિયાવાદ, અક્રિયાવાદ, વિનયવાદ અને અજ્ઞાનવાદ એ ચાર વાદોમાં રહેનાર શું કહે છે? એ લેકે એકાન્ત પ્રરૂપણ કરે છે. ૨૩
ઈઈ પાઉકરે બુધે, નાયએ પરિણિવુએ છે વિજાચરણસંપને, સચ્ચ સપરમે
વિદ્યા અને ચારિત્ર સંપન્ન, સત્યવાદી અને સત્યપરાક્રમી પરિનિવૃત સર્વજ્ઞ ભગવાન મહાવીરે આ વાદને પ્રકટ કર્યા છે. ૨૪
પાન્તિ નરએ ઘરે, જે નર પાવકારિણે દિવં ચ ગઈ ગતિ , ચરિત્તા ધમ્મમારિયં ૨૫
પાપ કર્મ કરનાર ઘર નરકમાં પડે છે અને ધર્મનું આચરણ કરનાર દિવ્ય ગતિમાં જાય છે. ૨૫
માયાવુઇયમેય તુ, મુસાભાસા નિરસ્થિયા સંજયમાણે વિ અહં, વસામિ ઇરિયામિ ય ૨૬
એ વાદી માયાપૂર્વક બોલે છે. એટલા માટે એની વાણી મિથ્યા અને નિરર્થક છે, એના કથનને સાંભળીને હું સંયમમાં સ્થિત છું અને યત્નાપૂર્વક ચાલું છું. ૨૬ સલ્વેતે વિઈયા મઝ, મિચ્છાદિઠી અણારિયા વિજજમાણે પરે લેાએ, સમે જાણુમિ અપ્પયં ૨૭
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ