________________
૧૦૫
જેથી મારે ફરી જન્મ લેવો ન પડે. રાગ છોડીને શ્રદ્ધાથી સાધુધર્મ પાળવો શ્રેષ્ઠ છે. ૨૮ પહીણપુરસ્સ હુ નOિ વાસે,
વાસિફ્રિ ભિખાયરિયાઈકલ સાહાહિ સફખો લહઈ સમાહિં,
છિન્નાહિ સાહહિ તમેવ ખાણું ૨૯ હે વાશિષ્ટિ જેવી રીતે શાખાઓથી જ વૃક્ષની શોભા છે, વૃક્ષની શાખાઓ કપાઈ ગયા પછી તે વૃક્ષ ઠુંઠું થઈ જાય છે, પુત્રથી ઘર છે, પુત્ર વિના મારે ઘરમાં રહેવું વૃથા છે, હવે મારા માટે ભિક્ષાચારીસંયતિ થવું ઉચિત છે. ર૯ પંખાવિહૂણ વ્ય જહેવ પકખી,
ભિવિહૂણે વ રણે નરિન્દ . વિવનસાર વણિઓ વ્યપિએ,
પહીણપુત્તો મિ તહ અહં પિ ૩૦ જેવી રીતે પાંખ વિનાના પક્ષીની, સંગ્રામમાં સેના વિનાના રાજાની, વહાણમાં દ્રવ્ય વિનાના વણકની (દશા થાય છે, તેવી રીતે પુત્ર વિનાની મારી દશા છે. હું દુઃખી થાઉં છું. ૩૦ સુસંભિયા કામગુણ ઈમે તે,
સંપિડ્યિા અરસપભૂયા ભુંજામુ તા કામગુણે પગાર્મ,
પછી ગમિસ્સામુ પહાણુમગ ૩૧ યશા કહેવા લાગી –પ્રધાન રસવાળા આ ઉત્તમ કામીંગ પર્યાપ્ત મળ્યા છે, એને સારી રીતે ભોગવીને પછી મોક્ષમાર્ગમાં જઈશું. ૩૧
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ