________________
૭૦
૪ શુદ્ધાચારી, ૫ અખંડિત આચારી, ૬ વિશેષ લાલુપતા રહિત, ૭ ક્રોધ રહિત. ૮ સત્યાનુરાગી—આ શિક્ષાશીલ છે. ૫
અહુ ચાÇસ હિં કાણુિં, વહેંમાણે ઉ સજએ ! અવિણીએ લુચ્ચઈ સા ઉ, નિવ્વાણું ય ન ગચ્છ′ ૬
આ ચૌદ સ્થાનમાં વતા-રહેતા સતિ વિનીત કહેવાય છે અને તેને નિર્વાણુ મળતુ નથી. હું
અભિક્ષણ કાઢી ભઇ, પદ્મન્ધં ચ પઙઈ । મેત્તિજમાણા વસઈ, સુય લ મઈ
વારવાર ક્રાધ કરનાર, ક્રોધનેા પ્રબંધ કરનાર, મિત્રભાવ છેડનાર અને શ્રુતજ્ઞાનને અહંકાર કરનાર.
७
અવિ પાવ પરિક્ષેવી, અવિ મિોસુ કુપ્પઈ । સુપ્પિયસાવિ મિત્તસ્સ, રહે ભાસઈ પાવયં
.
ગુરુની કાઈ પ્રકારની સ્ખલનાથી આચાર્યાદિના તિરસ્કાર કરનાર, મિત્રા ઉપર ક્રેાધ કરનાર, અત્યંત પ્રિયની પણુ પાછળ નિન્દા
કરનાર. ૮
પન્નવાઈ દુહિલે, ધ્યે લુધ્ધે અણિગૃહે । અસ’વિભાગી અવિયો, અવિણીએ ત્તિ લુચ્ચુંઈ ૯
અસંબદ્ધ વચન ખાલનાર, દ્રોહી, માની, લાલુપી, અસંયમી, અસનિભાવી, અસમાન દૃષ્ટિવાળા અને અપ્રીતિ રાખનાર અવિનીત કહેવાય છે. ર
અહુ પુન્નરસહિ માહિં, સુવિણીએ ત્તિ લુચ્ચુંઈ નીયાવત્તી અચવલે, અમાઈ અકુણાલે
૧૦
આ પંદર ગુણવાળા સુવિનીત કહેવાય છે. નમ્રવ્રુત્તિવાળા, ચપલતા રહિત, માયા રહિત અને કુતૂહલતા રહિત. ૧૦
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ