________________
૬૯
ા બહુસ્સુય એગારસ અલ્ઝયણું ॥
અગીયારસુ· અધ્યયન
સંજોગા વિમુક્કસ, અણગારસ ભિક્ષુણ્ણા । આયાર પાઉકરિસ્સામિ, આપૃવિ સુર્ણહંમે
હવે હું સયાગાથી મુક્ત અણુગાર ભિક્ષુને આચાર પ્રકટ કરૂં * તે અનુક્રમથી સાંભળેાઃ-૧
જે યાવિ હાઈ નિવ્વિજો, ધ્યે લુધ્ધે અણગૃહે ! અભિક્ખણ. ઉલ્લવઈ, અવિણીએ મહુસ્સુએ
૨
જે વિદ્યા જ્ઞાનરહિત અથવા વિદ્યા સહિત છે પર`તુ અભિમાની, વિષયામાં ગૃહ, ઇન્દ્રિયાનો અસંયમી, અવિનીત, અભિક્ષણ એટલે વારવાર વિચાર કર્યા વિના ખેલે છે તે અબહુશ્રુત છે. ર
અહુ પહિં ાહિં, જેહિં સિા ન લબ્બઈ । શમ્ભા કાહા પમાએણ', રોગેણાલસએણુ ય ૩
પાંચ કારણાથી જીવને શિક્ષા--મેધ પ્રાપ્ત થતા નથી. માન, ક્રોધ, પ્રમાદ, રોગ અને આળસ. ૩
અહુ અદૃહિં ઠાણેહિ, સિક્બાસીલે ત્તિ લુચ્ચઈ અહુસિરે સયા દત્તે, ન ય મુદ્દાહર
આઠ કારણેાથી જીવ શિક્ષાપાત્ર કહેવાય છે. ૧ અધિક નહિં હસવાવાળા, ૨ ઈન્દ્રિયેના સદા દમન કરનાર, ૩ માર્મિક વચન ન ખેલનાર,
નાસીલે ન વિસીલે, ન સિયા અઈલાલુએ 1 કેાહણે સચ્ચરએ, સિક્ખાસીલે ત્તિ છુચ્ચઈ
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ