SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૯ ા બહુસ્સુય એગારસ અલ્ઝયણું ॥ અગીયારસુ· અધ્યયન સંજોગા વિમુક્કસ, અણગારસ ભિક્ષુણ્ણા । આયાર પાઉકરિસ્સામિ, આપૃવિ સુર્ણહંમે હવે હું સયાગાથી મુક્ત અણુગાર ભિક્ષુને આચાર પ્રકટ કરૂં * તે અનુક્રમથી સાંભળેાઃ-૧ જે યાવિ હાઈ નિવ્વિજો, ધ્યે લુધ્ધે અણગૃહે ! અભિક્ખણ. ઉલ્લવઈ, અવિણીએ મહુસ્સુએ ૨ જે વિદ્યા જ્ઞાનરહિત અથવા વિદ્યા સહિત છે પર`તુ અભિમાની, વિષયામાં ગૃહ, ઇન્દ્રિયાનો અસંયમી, અવિનીત, અભિક્ષણ એટલે વારવાર વિચાર કર્યા વિના ખેલે છે તે અબહુશ્રુત છે. ર અહુ પહિં ાહિં, જેહિં સિા ન લબ્બઈ । શમ્ભા કાહા પમાએણ', રોગેણાલસએણુ ય ૩ પાંચ કારણાથી જીવને શિક્ષા--મેધ પ્રાપ્ત થતા નથી. માન, ક્રોધ, પ્રમાદ, રોગ અને આળસ. ૩ અહુ અદૃહિં ઠાણેહિ, સિક્બાસીલે ત્તિ લુચ્ચઈ અહુસિરે સયા દત્તે, ન ય મુદ્દાહર આઠ કારણેાથી જીવ શિક્ષાપાત્ર કહેવાય છે. ૧ અધિક નહિં હસવાવાળા, ૨ ઈન્દ્રિયેના સદા દમન કરનાર, ૩ માર્મિક વચન ન ખેલનાર, નાસીલે ન વિસીલે, ન સિયા અઈલાલુએ 1 કેાહણે સચ્ચરએ, સિક્ખાસીલે ત્તિ છુચ્ચઈ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy