________________
૨૧૩
જે તપસ્વી છે, જે કુશ છે અને જે દાન્ત-ન્દ્રિયાને દમનાર છે, જેનું માંસ લેાહી સૂકાઇ ગયું છે, થાડુ' રહ્યું છે, જે સુત્રતના પાલનથી નિર્વાણુ મેળવનાર છે તેને અમે બ્રાહ્મણુ કહીએ છીએ. ૨૨
તસપાણે વિયાણિત્તા, સંગહેણ ય થાવરે !
જો ન હિંસઈ તિવિહેણ, ત. વયં ખૂમ માહણ ૧૩
જે ત્રસ–હાલતા અને સ્થાવર-સ્થિર પ્રાણીઓને સક્ષેપ અને વિસ્તારથી જાણીને હિંસા કરતા નથી, તેને અમે બ્રાહ્મણુ કહીએ છીએ. ૨૩.
કાહા વા જઈ વા હાસા, લાહ્વા વા ઈ વા યા ! સુસ' ન થયઈ ને ઉં, તં વય બુમ માહણ
૨૪
જે ક્રોધથી, લાભથી, હાસ્યથી, ભયથી જૂઠું ખેલતા નથી તેને અમે બ્રાહ્મણુ કહીએ છીએ. ૨૪
ચિત્તમન્તમચિત્ત' વા, અપ્પ વા જઇ વા બહું ! ન ગિલ્હાઈ અદત્ત જે, તં વયં હ્યુમ માહુણ’
૫
જે સચિત્ત હાય, અચિત્ત હોય, ચા ુ હોય કે વધુ હાય પરંતુ જે આપ્યા વિના કઈ લેતા નથી તેને અમે બ્રાહ્મણુ કહીએ છીએ. ૨૫ વિમાણસતરિચ્છ, જો ન સેવઈ મેહુણ । મણસા કાયવક્કે, તં ય બુમ માણ
જે દેવ મનુષ્ય અને તિય ́ચ વિષે મન, વાણી અને મૈથુન સેવન કરતે નથી, તેને અમે બ્રાહ્મણુ કહીએ છીએ. જહા પામ જલે જાય, નાવલિપઈ વાાિ । એવ' અલિપ્ત’ કામહિં, તં વય' હ્યુમ માહુણ
૨૬
કથી
૨૬
૨૭
જેમ પદ્મ-કમલ પાણીમાં જન્મે છે છતાં પાણીથી અલિપ્ત રહે છે, તેમ જે બ્રાહ્મણુ છે તે સંસારનાં કામેાથી અલિપ્ત રહે છે, તેને અમે બ્રાહ્મણુ કહીએ છીએ. ૨૭
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ