________________
૩૧૪
અલાય... મુહાવિ, અણુગાર સિંચળું । અસ’સત્ત ગહત્થસુ, તં વય' બુમ માણ
૨૮
જે લેાલુપતા રહિત, ભિક્ષાજીવી, અણુગાર, અકિ ંચન અને ગૃહસ્થામાં આસક્તિ નથી રાખતા તેને અમે બ્રાહ્મણુ કહીએ છીએ. ૨૮ જહિત્તા પુવ્વસ જોગ, નાઇ–સ ંગે ય અન્ધવે । જો ન સજ્જઈ ભાગેસું, તં વયં જીમ માણું
૨૯
જ્ઞાતિ અને અંજનાના પૂર્વ સયેાગ–સંબંધ છેડીને જે ભાગેામાં આસક્તિ નથી રાખતા તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. ૨૯ પશુબન્ધા સવેયા ય, જ ચ પાવકભ્રુણા દે ન ત ́ તાયન્તિ દુસ્સીલ, કમ્માણિ લવન્તિ હિ
૩૦
બધા વેદોમાં પશુ વધે અંધ માટે છે અને યજ્ઞ પાપ કા હેતુ છે. યજ્ઞ, યજ્ઞકર્તા દુરાચારીનું રક્ષણુ કરતા નથી, કર્માં પેાતાનુ ફૂલ આપવામાં સમ છે. ३०
ન વિ સુણ્ડિએણ સમણા, ન આંકારેણ મર્ભાણા । ન સુણી રણવાસેણ, કુસચરણ ન તાવસા
૩૧
ફક્ત માથું મુંડાવવાથી શ્રમણ થવાતું નથી, ૐકાર ખેલવાથી બ્રાહ્મણુ નથી થવાતું, અરણ્યવાસથી કાર્ય મુનિ થતા નથી અને કુશ વસ્ત્ર પહેરવાથી તાપસ થતે નથી. ૩૧
સમયાએ સમણા હેાઈ, અમ્હચરણ મમ્હણે! નાણું ય સુણી હેાઇ, તવેણુ હાઇ તાવસે
૩ર
સમતાથી શ્રમણ, બ્રહ્મચર્યથી બ્રાહ્મણુ, જ્ઞાનથી મુનિ અને તપથી તાપસ થાય છે. ૩૨
શ્રુણા ખ‚ણા હાઈ, કમ્મુણા હાઈ ખત્તિએ ! વસેા મુણા હાઇ, મુદ્દો હવઈ ક્રમ્મુણા
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
૩૩