________________
૧૫૫ પુત્ર કહે છે કે હે માતા પિતા ! આપનું કહેવું ઠીક છે, પરંતુ જંગલમાં રહેતા મૃગ અને અન્ય પક્ષિઓને ઇલાજ કોણ કરે છે ? ૭૬
એગષ્ણુએ અરણે વ, જહા ઉ ચરઈ મિગે છે એવં ધર્મ ચરિસ્સામિ, સંજમેણ તણ ય ૭૭
જેમ જંગલમાં મૃગ એકલે વિહરે છે તેમ હું પણ સંયમ અને તપથી ધર્મનું પાલન કરીશ. ૭૭ જહા મિગસ્સ આયકે, મહારણશ્મિ જાયઈ અચ્ચ સખમૂલશ્મિ, કે હું તાહે તિગિઈ ૭૮
જેમ મહાવનમાં મૃગલાને કોઈ રોગ થાય છે, તે વૃક્ષ નીચે બેઠેલા તે મૃગની કોણ ચિકિત્સા કરે છે? કઈ નહિ. ૭૮ કે વો સે એસિહ દેઈ કે વા એ પુછઈ સુહે. કે સે ભd ચ પાછું વા, આહરિ તુ પણામએ ૭૯
આ મૃગને કોણ ઓસડ આપે છે ? કેણ તેને સાતા પૂછે છે? તેને કેણું ભાત, પાણી, આહાર લાવી આપે છે? ૭૯
જ્યા ય સે સુહી હેઈ, તયા ગ૭ઈ ગાયરે ભરૂપાણસ્સ અએ, વલરાણિ સરાણિ ય ૮૦
જ્યારે તે મૃગ ની રેગ થાય છે ત્યારે તે આહાર-પાણ માટે લતાઓ અને સરેવર ઉપર જાય છે. ૮૦
ખાઈના પાણિયું પાઉ, વિશ્વહિં સહિયા મિગચારિયં ચરિત્તાણું, ગ૭ઈ મિગચારિત્ર્ય ૮૧
વનમાં ઘાસ આદિ ખાઇને અને સરોવરમાં પાણી પીને મૃગચર્ચા કરતા પોતાના સ્થાનમાં જાય છે. ૮૧
એવં સમુ િભિખૂ, એવમેવ અણેએ ! મિગચારિયં ચરિત્તાણું, ઉપમઈ દિસ
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ