________________
૨૧૯
છન્દણા દગ્વજાણું, ઈચ્છાકારે ય સારા મિચ્છાકારે ય નિન્દાએ, તહારો પહિષ્ણુએ ૬
પિતાના અને બીજાના કાર્યની ઈચ્છા બતાવવી અને બીજાની ઈચ્છાનુસાર ચાલવું તે ઇચ્છાકાર છે, આલોચના કરી પ્રાયછિત લેવું તે મિસ્થાકાર અને ગુરૂજનોના વચનેને સ્વીકાર કરવો તે તથાકાર છે. ૬ અબુદાણ ગુરુપૂયા, અચ્છણે ઉવસંપદા એવં પંચમંજુત્તા, સામાયારી પથા
ગુરૂજનનું બહુમાન કરવામાં તત્પર રહેવું તે અભ્યત્થાન સમાચારી છે અને જ્ઞાનાદિની પ્રાપ્તિ માટે ગુરૂજીની પાસે વિનીત ભાવથી રહેવું તે ઉપસંપદા સમાચારી છે આમ સમાચારી દસ જાતની છે.૭
પુવિલંમિ ચઉન્માએ, આઇઐમિ સમુએિ. ભઠ્ય પડિલેહિત્તા, વન્દિત્તા ય ગુરું તઓ ૮
દિવસના પહેલા ચોથા ભાગમાં પહેલા પહેરમાં સૂર્ય-આદિત્ય ઉગ્યા પછી ભ૭-ઉપકરણની પ્રતિલેખના કરીને ગુરૂને વંદન કરે, પછી-૮
પુષ્ઠિજજ પંચલિડો, કિં કાયā મએ ઈહ ઈષ્ઠ નિબઉ ભન્ત, વૈયાવચ્ચે વ સક્ઝાએ ૯
દિવસના પહેલા ચોથા ભાગમાં પહેલા પહેરમાં સૂર્ય-આદિત્ય ઉગ્યા પછી ભડ–ઉપકરણની વૈયાવચ્ચ કે સ્વાધ્યાય કરે. ૯ વિયાવચ્ચે નિઉત્તેણ, કાયવ્યં અગિલાય છે સક્ઝાએ વા નિકરેણ, સલ્વદુખવિમાખણે ૧૦
જે ગુરૂજી વૈયાવૃજ્યમાં નિયુક્તિ કરે તે ગ્લાનિ રહિત થઇને વૈયાવૃત્ય કરે અને સ્વાધ્યાયની આજ્ઞા આપે તો સમસ્ત દુઃખોથી છૂટવાનો સ્વાધ્યાય કરે. ૧૦
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ