________________
૨૬૯ જા સા અણસણુ મરણે, દુવિહા સા વિવાહિયા સવીચારમવીયારા, કાયથિ પઈ ભવે
મરણકાલ પર્યત અનશાન તપના પણ કાય ચેષ્ટાથી સવિચાર અને અવિચાર એવા બે ભેદ છે. ૧૨
આહવા સપરિકમ્મા, અપરિકમ્મા ય આહિયા છે નીહારિમણીહારી, આહાર છેએ ય દેસુ વિ ૧૩
અથવા સપરિકમ અને અપરિકર્મ તથા નિહારી અને અનિહારી આવી રીતે યાત્કાલિક અનશનને બે ભેદ છે. આ બે ભેદમાં આહારને સર્વથા ત્યાગ છે. ૧૩
એમાયરણું પંચહા, સમાણ વિયાતિય દવઓ એત્તકાલેણું, ભાવેણ પજવેહિ ય ૧૪
ઉણાદરી તપના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ અને પર્યાય એમ સંક્ષેપથી પાંચ ભેદ છે. ૧૪
જે જસ્મ ઉ આહારે, તત્તો મં તુ જે કરે છે જહુનેગાસિત્થાઈ, એવં દબૅણ ઊ ભવે ૧૫
જેને જેટલે આહાર છે તે આહારથી એક કવલ પણ ઓછો આહાર કરે તે દ્રવ્ય ઉદરી છે. ૧૫ ગામે નગરે તહ રાયહાણિ, નિગમે ય આગેરે પલ્લી ખેડે કબડ–દણમુહર્પણ–મબ-સંબાહે ૧૬
ગામ નગર, રાજધાની, નિગમ, આગર, પલ્લી, ખેડ કર્બડ, કૌણમુખ, પત્તન, અડે બ, સંબધ, ૧૬
આસમપએ વિહારે, સન્નિવેસે સમયસે ય થલિસેક્ષાખંધારે, સાથે સંવકેટે ય
આશ્રમ પદ, વિહાર, સન્નિવેશ, સમાજ, ષ સ્થલ, સેના, રાધાવાર, સાર્થ, સંવત, કાટ, ૧૭
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ