________________
કે હું મારું નિગિહિત્તા, માય લાભ થ સવા ઈન્દ્રિયાઈ વસે કાએ, અપાર્ણ ઉવસંહરે ૪૫ (અ)
રથનેમિએ સંયમશીલાના સુભાષિતને સાંભળીને અંકુશ લગાયેલ હાથીની માફક પિતાના આત્માને વશ કર્યો અને ધર્મમાં સ્થિર થયે. ૪૫ [. તીસે સો વયણ સંસ્થા, સંજયાએ સુભાસિયા અંકલેણ જહા નાગે, ધમે સંપડિવાઈઓ ૪૬
રહનેમીએ ધ, માન, માયા અને લેભને જીતીને પાંચે ઈદ્રિને વશમાં લઈને આત્માને પ્રમાદથી હઠાવીને ધર્મમાં સ્થિર કર્યો. ૪૬ મણગુખ્ત વયગુરૂ, કાયગુત્તે જિઈન્ટિઓ સામણું નિશ્ચલ ફાસે, જાવજવં દઇશ્વએ ૪૭
રહનેમીએ મનગુપ્તિ, વચનગુપ્તિ, કાયમુમિ, જિતેન્દ્રિય, અને નિશ્ચલતાથી દઢ બની થઈને શ્રમણધર્મ પાળે. ૪૭
ઉષ્મ તવં ચરિત્તાણું, જયા દક્ષિણ વિયકેવલી ! સવું કરૂં ખવિત્તાણું, સિદ્ધિ પત્તા અણુત્તરે ૪૮
ઉગ્ર તપને સેવીને બને કેવલજ્ઞાની થયા. સર્વ કર્મ ખપાવીને અનુત્તર સિદ્ધિને વર્યા. ૪૮
એવં કરતિ સંબુદ્ધા, પણિયા પવિખણા વિણિયકતિ ભેગેસુ, જહા સે પુરિસોત્તમે
ત્તિ બેમિ જેવી રીતે પુરુષોત્તમ રથનેમીએ આત્માને વશ રાખી મેક્ષ મેળવ્યો, તેવી રીતે તત્વજ્ઞાની વિચક્ષણ પંડિતજને ભોગોથી નિવૃત્ત થઈને મુક્ત થાય છે. ૪૯ એમ હું કહું છું
ઇતિ બાવીસમું અધ્યયન
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ