________________
ઉભા રહીને ગૃહસ્થને માટે બનાવેલ શુદ્ધ આહાર ગ્રહણ કરે. ૩૪ અપ્પપાણે અપમીÆિ, પઢિ‚ણુશ્મિ સલુડે; સમય” સજએ જે, જય' અપરિસાયિ
(૩૫)
સંપતિ ભિક્ષુ પ્રાણ અને ખી વિનાનું ઢાંકેલા અને ચારે બાજુથી ઘેરાયેલા [ાિલવાળા સ્થાનમાં ખીન્ન સાધુઓની સાથે નીચે પડયા વિનાને યત્નાપૂર્વક આહાર કરે છે. ૩૫
સુક્રડિત્તિ સુપદ્ધિત્તિ, સુચ્છિને મુહુ મડે; સુણિડિએ સુગ્નિ ત્તિ, સાવજ વજ્રએ મુણી. (૩૬)
મુનિ, સારૂં કરેલું, સારૂ' પકવેલું, સારી રીતે છીણેલું, શુદ્ધ કરેલુ’, ઘી વગેરે ખૂબ મેળવેલું, આ ભાજન ખૂબ સ્વાષ્ટિ છે, આ જાતનું સાવદ્ય વચન ન મેલે. ૩૬
મએ પષ્ટિએ સાસ, હુય. ભ ્ વ વાહુએ; માલ સન્નઈ સાસતા, ગલિયમ્સ વ વાડુએ.
(૩૭)
જેમ ઉત્તમ ઘેાડાનેા શિક્ષક પ્રસન્ન હોય છે, તેમ વિનીત શિષ્યાને જ્ઞાન આપવામાં ગુરુ પ્રસન્ન હોય છે, પરંતુ ગળિખા ઘેાડાના પાલક અને અવિનીત શિષ્યના ગુરુ ખેતિ થાય છે. ૩૭
ખડ્ડયા મે ચવેડા મે, અક્રોસા ય વહા ય મે; કલ્લાણમસાસ તા, પાવક્રિડિત્તિ મન્નઇ.
(૩૮) પાપ દૃષ્ટિવાળા અવિનીત, ગુરુજનેાની હિતકારી શિખામણુ છુરી, ચપ્પડરૂપ, ગાલીરૂપ અને વધરૂપ માને છે. ૩૮
પુત્તો મે ભાય નાઈ ત્તિ, સાહુ કલાણ મન્નઇ, પાવિ ઉ અપાણ', સાસ દાસિક ત્તિ મન્નઇ, (૩૯)
વિનીત શિષ્ય ગુરુજનાની શિખામણ હિતકારી માને છે અને તે વિચારે છે કે ગુરુજને મતે પુત્ર, ભાઇ અને સ્વજન જ સમજે છે.
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ