________________
૫૧
ત્યારે
જ્યારે નમિ રાજ ગૃહત્યાગ કરીને દીક્ષિત થયા મિથિલા નગરીમાં સત્ર કોલાહલ થવા લાગ્યા. ૫ અભુંયિ રાયરિસિં, વજાડાણમુત્તમ' । સક્કો માણવેસે, ઇમ વણુષ્પવી સર્વાંત્તમ પ્રવાઁ (દીક્ષા ) ને માટે તૈયાર થયેલ રાષિને શક્રેન્દ્રે બ્રાહ્મણરૂપે આવીને આ વચન કહ્યું. ૫
ૐ
કિષ્ણુ ભે। અમિહિલાએ, કોલાહલગસ કુલા । સુવ્યન્તિ દારુણા સદ્દા‚ પાસાએસ ગિહેસુ ય
હું નમિરાજ ! આજે મિથિલાના મહેલામાં અને ગૃહેામાં કાલા હલથી વ્યાપ્ત અને આટલે દારુણુ શબ્દ શાથી સાંભળવામાં આવે છે? ७
એયમ† નિસામિત્તા, હેઉકારણ ચાઇએ ! તએ નમી રાયરિસી, દેવેન્દ્ર ઇમમ્મવી
.
ઈન્દ્રના પ્રશ્ન સાંભળીને એના હેતુ અને કારણથી પ્રેરિત થયેલ મિ રાજિષ દેવેન્દ્રને નીચે પ્રમાણે કહેવા લાગ્યા. ૮ મિહિલાએ ચૈઇએ વચ્ચે, સીયચ્છાએ મણારમે પત્તપુલાવેએ, મહૂણ બહુગુણે સયા
૯
મિથિલા નચરીના ચૈત્ય બગીચામાં પત્ર, પુષ્પ અને ફળેાથી યુકત શીતલ છાયાવાળુ, ઘણાં પ્રાણીઓને સદા લાભ પહેાંચાડવાવાળુ એક મનેારમ ઝાડ હતું. ટ્
વાએણ હુીરમાણ’મિ, ચેયમિ મણેામે । દહિયા અસર! અત્તા, એએ કન્દન્તિ ભો ખગા ૧૦
આ મનોરમ ઝાડ એક વખત વાયુથી ઉખડીં ગયું. આથી પક્ષિઓ આદિ દુ:ખી, અશરણુ અને પીડિત થતે આક્રંદ કરે છે. ૧૦
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ