SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧ ત્યારે જ્યારે નમિ રાજ ગૃહત્યાગ કરીને દીક્ષિત થયા મિથિલા નગરીમાં સત્ર કોલાહલ થવા લાગ્યા. ૫ અભુંયિ રાયરિસિં, વજાડાણમુત્તમ' । સક્કો માણવેસે, ઇમ વણુષ્પવી સર્વાંત્તમ પ્રવાઁ (દીક્ષા ) ને માટે તૈયાર થયેલ રાષિને શક્રેન્દ્રે બ્રાહ્મણરૂપે આવીને આ વચન કહ્યું. ૫ ૐ કિષ્ણુ ભે। અમિહિલાએ, કોલાહલગસ કુલા । સુવ્યન્તિ દારુણા સદ્દા‚ પાસાએસ ગિહેસુ ય હું નમિરાજ ! આજે મિથિલાના મહેલામાં અને ગૃહેામાં કાલા હલથી વ્યાપ્ત અને આટલે દારુણુ શબ્દ શાથી સાંભળવામાં આવે છે? ७ એયમ† નિસામિત્તા, હેઉકારણ ચાઇએ ! તએ નમી રાયરિસી, દેવેન્દ્ર ઇમમ્મવી . ઈન્દ્રના પ્રશ્ન સાંભળીને એના હેતુ અને કારણથી પ્રેરિત થયેલ મિ રાજિષ દેવેન્દ્રને નીચે પ્રમાણે કહેવા લાગ્યા. ૮ મિહિલાએ ચૈઇએ વચ્ચે, સીયચ્છાએ મણારમે પત્તપુલાવેએ, મહૂણ બહુગુણે સયા ૯ મિથિલા નચરીના ચૈત્ય બગીચામાં પત્ર, પુષ્પ અને ફળેાથી યુકત શીતલ છાયાવાળુ, ઘણાં પ્રાણીઓને સદા લાભ પહેાંચાડવાવાળુ એક મનેારમ ઝાડ હતું. ટ્ વાએણ હુીરમાણ’મિ, ચેયમિ મણેામે । દહિયા અસર! અત્તા, એએ કન્દન્તિ ભો ખગા ૧૦ આ મનોરમ ઝાડ એક વખત વાયુથી ઉખડીં ગયું. આથી પક્ષિઓ આદિ દુ:ખી, અશરણુ અને પીડિત થતે આક્રંદ કરે છે. ૧૦ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy