________________
૨૧
મુનિ તપ અને ઉપધાન ગ્રહણ કરે અને પ્રતિમા ધારણ કરીને વિચારે તે પણુ છદ્મસ્થપણુ દૂર થતું નથી. ૪૩
નિત્ય નૃણ પરેલાએ, ઇફ્તી વાવિ તસ્સિા । અનુવા વંચિએ મિત્તિ, કઈ ભિમ્મૂ ન ચિંતએ ૪૪
ભિક્ષુ એવા વિચાર ન કરે કે ખરેખર પરલાફ નથી અને તપસ્વી સાધુને રિદ્ધિ પણ નથી અને હું સાધુપણું લઈને ઠંગાયા. ૪૪
અભૂ જિણા અસ્થિ જિણા, અનુવાવિ ભવિસઈ । સુસ' તે એવમાંસુ, ઇ લિસ્પૂન ચિતએ
૪૫
વળી સાધુ એવું પણુ ન વિચારે કે શાસ્ત્રમાં જે કહ્યું છે કે, ભૂતકાળમાં જિન હતાં, વર્તમાનમાં જિન છે અને ભવિષ્યકાળમાં જિન થશે એવુ કહેલું જુદું છે. ૪૪
એએ પરીસહા સબ્વે, કાસવેણ વેયા । જે ભિમ્મૂ ન વિહન્ગેજ્જા, પુટ્ટી કેણઇ કહુઇ ૪૬ ત્તિ એમિ
આ બધા પરિષહા, કાશ્યપગેાત્રી ભગવાન મહાવીરે ફરમાવ્યા છે, એને જાણીને પરિષદ્ધના ઉદયે સાધુ સયમમાંથી ડગે નહિ. ૪૬ એવું હુ કહુ છું.
ઇતિ શ્રીજી અધ્યયન)
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ