________________
૧૪
અનાચારથી ધૃણા કરનાર લજ્જાવાન સાધુ તૃષાથી પીડાય તા પણ સચિત્ત પાણીનુ* સેવન ન કરે, પરંતુ પ્રાસુક બનેલા પાણીની ગવેષા કરે. ૪
છિન્ના વાએસુ પથસુ, આઉરે સુપિયાસિએ; પરિચુમુહા દીણે, ત તિતિક્ષ્મે પરીસહ
(૫)
નિર્જન માર્ગોમાં જતાં તૃષાથી વ્યાકુલ થાય તથા મ્હોં સૂકાઈ જાય, તે પણુ અદ્દીન રહીને કષ્ટ સહન કરે. પ
ચરંત વયં લુહ, સીય ફુસઈ એગયા; નાઈ વેલ સુણી ગચ્છે, સાચ્ચાણ જિસાસણ
(૬)
જિન શિક્ષાને શ્રવણુ કરનાર, આરભથી વિરક્ત, રૂક્ષ શરીરી સાધુને સયમ પાળતા કયારેક ઠંડી લાગે તેા મર્યાદાનું ઉલ્લંધન કરી ખીજી જગ્યાએ ન જાય.
ન મે નિવારણું અસ્થિ, છવિત્તાણ ન વિજ્જઈ, અહું તું અગ્નિ સેવામિ, ઈઈ ભિખૂ ન ચિંતએ. (૭)
ઠંડી નિવારણુ માટે મકાન, કાંબલ મારી પાસે નથી, એથી હું અગ્નિનું સેવન કરૂ` એવા વિચાર પણ ભિક્ષુ ન કરે. છ ઉસિણ` પરિયાવેણ પરિદાહેણ તજિએ; હિંસુ વા પરિયાવેણ, સાય' ના પરિદેવએ
(૮) ગ્રીષ્મઋતુમાં ઉષ્ણુ સ્પવાળા પૃથ્વી આદિના તાપથી બળે તેા પણ શાતા—સુખને માટે વિલાપ ન કરે. ૮
ઉલ્હાભિતત્તો મેહાવી, સિણાણના વિ પત્થએ; ગાય' ના પરિસિંચે જા, ન વીએા ય અપ્પય
મેહાવી–મેધાવી બુદ્ધિમાન સાધુ ગરમીથી પીડાયમાન ડ્રાય તા પશુ સ્નાન કરવાની ઈચ્છા ન કરે, શરીરને ભિંજાવે નહિ, તેમજ પ'ખાથી પવન લે નહિ, હું
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ