________________
કામભોગ કોઈને સંતુષ્ટ કરતાં નથી. કામગ કેઈને વિકૃતિ પેદા કરતા નથી, પરંતુ જે વિષયોમાં રાગ દ્વેષ કરે છે તે જ રામઠેષથી વિકૃત થઈ જાય છે. ૧૦૧ કેહં ચ માણું ચ તહેવ માર્યા, લેબંદુનું અરઈ રઈ ચા હાસંભયંસેગપુમિWિયં, નપુંસવેયં વિવિહે ય ભાવે ૧૦૨
કામગુણોમાં આસક્ત જીવ આમ ક્રોધ, માન, માયા, લેબ, ધૃણા, રાગ, દ્વેષ, હાસ્ય, ભય, શેક, પુરૂષદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ તથા અનેક પ્રકારના ભાવ અને– ૧૦૨ આવજઈ એવમણેગ, એવંવિહે કામગુણસુ સસ્તો અને ય એયપભવે વિમેસે, કારણુદીણે હિરિએ વસે ૧૦૩
અનેક પ્રકારના રૂપને પ્રાપ્ત કરે છે અને પરિણામે નરકાદિ દુખે ભગવે છે અને વિષયાસક્તિથી અત્યંત દીન, લજિત, કરૂણજનક સ્થિતિવાળે થઈને ઘણાને પાત્ર બને છે. ૧૦૩ કપંન ઈચ્છિજજ સહાયલિછૂ, પછાણુતાવેણ તવપભાવે એવં વિયારે અમિયપયારે, આવજઈઈન્ડિયચારવસે ૧૦૪
દીક્ષિત પોતાની સેવાને માટે યોગ્ય સહાયકની ઈચ્છા ન સેવે, દીક્ષા લીધા પછી પસ્તાય નહિ અને તપના પ્રભાવની ઈચ્છા ન સેવે. જે દીક્ષિત આનાથી ઉદટું આચરે છે તે ઈન્દિરૂપી રને વશ થઈને અનેક જાતના વિકારોને પ્રાપ્ત કરે છે. ૧૦૪ તઓ સે જયંતિ પયણાઈ, નિમજિજઉં માહમણવામિ સુહેસિણ દુખવિણાયણ, તપશ્ચર્ય ઉજમએ ય રાગી
પછી એને વિષયાદિ સેવન કરવાની લાલસા ઉત્પન્ન થાય છે. અને તે મેહાવમાં ડુબે છે. વળી તે સુખની ઈચ્છા અને દુઃખથી વંચિત થવા માટે વિષયની પ્રાપ્તિમાં જ ઉદ્યમ કરે છે. ૧૦૫
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ