________________
૧૪૯ હે પુત્ર! તું આ શબ્દાદિ પાંચ લક્ષણવાળા ભાગને ભગવ. ભુક્ત ભોગી થયા પછી તું ધર્મને સેવ કરે
સે બિંત અમ્માપિયરે, એવમેવ જહા કુડું | ઇલેએ નિપિવાસસ્સ, નOિ કિંચિવિ દુક્કર ૪૪
મૃગાપુત્રે કહ્યું કે, હું માતા-પિતા ! આપનું કહેવું શક છે, પરંતુ આલેકમાં નિસ્પૃહ પુરુષને કઈ વસ્તુ દુષ્કર નથી. ૪૪
સારીરમાણસા ચેવ, વેણાએ અણન્ત . મએ સેઢાએ ભીમાઓ, અસઈ દુખભાયાણિ ય ૪૫
મેં શરીર અને મનની ભયંકર વેદના અનંતવાર સહન કરી અને અનેકવાર દુઃખ અને ભયને અનુભવ કર્યો. ૪૫
જરામરણકાન્તા, ચારિતે ભયાગરે મએ સેઢાણિ ભીમાણિ, જન્માણિ મરણાણિ ય ૪૬
ચાર ગતિવાળી જન્મ-મરણરૂપ અટવીમાં મેં જન્મ-મરણના ભીષણ સંકટ સહન કર્યા. ૪૬. જહા ઇહ અગણી ઉહે, ઈત્તા સુન્તગુણે તહિ ! નરએસુ વેયણા ઉહા, અસ્સાયા વેઇયા માએ ૪૭
અહિં અગ્નિમાં જેટલી ઉષ્ણુતા છે એનાથી અનંતગણું ઉષ્ણતા-વેદના નર્કમાં છે. આવી અસાતા-વેદના મેં સહન કરી છે. ૪૭
જહા ઇહું ઇમં સીય, ઇ ણcગુણે હિં નરએસુ વેયણ સીયા, અસાયા વેઇયા એ
૪૮ અહિં જેવી ઠંડી છે, એનાથી અનંતગણી ઠંડી નરકામાં છે, એ અસાતા વેદનાને મેં સહન કરી છે. ૪૮
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ