________________
નગ્ના નમઈ મહાવી, લાએ કિdી સે જાય; હવઇ કિચણું સરણું, ભૂયાણું જગઈ જહા (૪૫)
આવી રીતે વિનયનાં સ્વરૂપને જાણીને વિનિત બુદ્ધિમાનની લેકમાં પ્રશંસા થાય છે. જેવી રીતે પ્રાણીઓને માટે પૃથ્વી આધારરૂપ છે, તેવી રીતે મેધાવી એ સદ્દગુણોને આધારરૂપ થાય છે. ૪પ પુજા જસ પસીયન્તિ, સંબુદ્ધા પુત્વસંશુયા, પસન્ના લાભઈલ્સક્તિ, વિઉલં અહિંય સુર્ય (૪૬)
સુશિષ્યના વિનયાદિ ગુણથી પ્રસન્ન તત્વજ્ઞ પૂજ્ય ગુરૂદેવ શિષ્યને વિસ્તૃત શ્રુતજ્ઞાનને લાભ આપે છે. ૪૬ સ પુજસથે સુવિણીયસંસએ;
મારુઈ ચિઈ કમ્મસંપયા તસમાયારિસ માહિસંધુઓ,
મહજુઈ પંય વયાઈ પાલિયા. (૭) આવો શાસ્ત્રજ્ઞ પ્રશંસનીય શિષ્ય શંસય રહિત થાય છે. એ ગુરુની ઈચ્છાનુસાર પ્રવૃત્તિ કરતે કર્મ સમાચારી, તપ સમાચારી, સમાધિયુક્ત, સંવરવાન થઈને પાંચ મહાવ્રતનું પાલન કરીને મહાન આમતેજવાળા થાય છે. ૪૭ સ દેવગધેશ્વમણુપૂઇએ,
ચઈતુ હું મલપંકપુશ્વયં; સિધે વા હવઈ સાસએ,
દેવે વા અપરએ મહિદ્ધિએ, (૪૮) ત્તિ બેમિ, દેવ, ગંધર્વ અને મનુષ્યોથી પૂજિત આ શિષ્ય મલમૂત્રથી ભરેલા આ શરીરને છોડીને આ જન્મમાં સિદ્ધ અથવા શાશ્વત થઈ જાય છે. અને જે કંઈ કર્મ બાકી રહી જાય છે તે મહાન ઋધિવંત દેવ થાય છે. ૪૮. એમ હું કહું છું.
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ