________________
ન તલ્સ માયા ૧ પિયા વ ભાયા,
કાલશ્મિ તમ્મસહરા ભવંતિ ર૨ જેવી રીતે સિંહ મૃગને પકડી લઈ જાય છે તેવી રીતે મૃત્યુ માણસને ઉપાડી લે છે. તે વખતે માતા-પિતા અને બંધુ તેને અંશ માત્ર પણ બચાવી શકતા નથી. ૨૨ ન તસ્સ દુકM વિભયક્તિનાઇએ,
ન મિત્તવમ્યા ન સુયા ન બંધવા ! એક સયં પચ્ચહેબ દુકખં,
કત્તારમેવ અર્જાઈ કર્મ ૨૩ એના દુઃખને તેના જ્ઞાતિજને કે મિત્રવર્ગ કે પુત્ર કે ભાઇઓ ભાગ પડાવી શકતાં નથી. એ પોતે એકલે જ દુઃખ ભોગવે છે, કારણ કે કર્મ કર્તાને અનુસરે છે. ૨૩ ચેન્ચા દુપયં ચ થઉપયં ચ,
ખેત્ત ગિતું ધણધન ચ સવ્વા સકમબીએ અવસો પયા,
પરં ભવં સુન્દર પાવગ વા ૨૪ આ આત્મા દિપદ, ચતુષ્પદ, ક્ષેત્ર, ઘર, ધન, ધાન્ય અને વસ્ત્રાદિ બધું છેડીને પોતાના કર્મને વિવશ થઈને સ્વર્ગ અથવા નરકમાં જાય છે. ૨૪ તે એગ તુચ્છસરીરગં સે,
ચિઇગયું દહિય ઉ પાવગેણું ભજજ ય પુત્તા વિ ય નાયઓ વા,
દાયારમને અણુસંકમતિ ૨૫ એના નિર્જીવ શરીરને ચિતામાં નાખીને બાળી મૂકે છે. જ્ઞાતિજન તથા સ્ત્રી પુત્રાદિ બીજા દાતાનું અનુસરણ કરે છે.
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ