________________
અહે વયક્તિ કેહેણું, માણેણં અહમા ગઈ માયા ગઈપડિગ્યાઓ, લોભાએ દુહુએ ભયં ૫૪
કોધથી છવ નરકમાં જાય છે. માનથી નીચે ગતિ થાય છે, ભાયાથી શુભ ગતિને નાશ થાય છે અને લેભથી આલોકમાં અને પરલોકમાં ભય થાય છે. ૫૪
અવઉઝિઊણ માહણ, વિવિણ ઇન્દત્ત વન્દઈ અભિયૂણતા, ઈમાહિ મહુરાહિ વહિં પપ
દેવેન્દ્ર બ્રાહ્મણરૂ૫ છોડયું અને મૂળ ઇન્દ્રરૂપે પ્રકટ કર્યું અને મધુર વચનોથી શ્રી નમિરાજની વંદના અને સ્તુતિ કરવા લાગ્યો. ૫૫ અહો તે નિજિજ કેહ, અહો માણે પરાજિઓ અહે નિક્રિયા માયા, અહે લાભો વસીક પ૬
હે નમિરાજ ! અહા ! આપે કેધને છે અને માનને પરાજિત કર્યો છે, ભાયાને બહાર હાંકી કાઢીને લોભને વશ કર્યો છે. પ૬
અહે તે અજવં સાહુ, અહે તે સાહુ મદ્ર્વ અહે તે ઉત્તમા ખની, અહો તે મુક્તિ ઉત્તમા પ૭
આપની સરલતા અદ્ભુત છે, આપની મૃદુતા શ્રેષ્ઠ છે, આપની ક્ષમા અને નિર્લોભતા ઉત્તમ અને આશ્ચર્યકારી છે. પ૭ કહું સિ ઉત્તમો ભલે, પછી હિસિ ઉત્તમ ! લગુત્તમુત્તમ ઠાણું, સિદ્ધિ ગચ્છસિ નીરઓ ૫૮
હે ભગવાન! આપ અહિં પણ ઉત્તમ છો અને હવે પછીના ભવમાં પણ ઉત્તમ થશે અને આપ કરજથી રહિત થઈને લેકત્તમ સિદ્ધગતિને પ્રાપ્ત કરશે. ૫૮
એવં અભિથણો, રાયરિસિં ઉત્તમાએ સદ્ધાએ પાહિ કરેૉ, પુણે પુણે વઈ સો પ૦
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ