________________
૧૮૧
વેરા
ઊંચા છત્ર અને ચામરા તથા દશા` ચક્રથી બધી બાજુ ચેલ શ્રી તેમિકુમાર શેાલવા લાગ્યા. ૧૧
૧૨
ચરગિણીએ સેનાએ, રઈયાએ જહુક્કમ । તુરિયાઃ સન્નિનાએણ, દ્વિશ્રેણ ગગણ સે ક્રમાનુસાર રચેલી ચતુર ગિણી સેના તથા વાજિંત્રાના દિવ્ય નાદથી આકાશ ગુંજવા લાગ્યું. ૧૨
એયારિસાએ ક્મીએ, જુત્તીએ ઉત્તમા ય । નિયગાએ ભવણાઓ, નિજ્જાએ વણ્ડિપુ ગવેા ૧૩
આવી રીતે ઉત્તમ રિદ્ધિ અને તેજથી યુક્ત થઈને વૃષ્ણુિપુંગવ નૈમિકુમાર પેાતાના જીવનથી નીકળ્યા. ૧૩
અહુ સે। તત્ય નિજન્તા, દિસ્સ પાણે ભયદુએ ! વાડૅહું પંજહિં ચ, સન્નિરુધ્ધે સુખિએ
૧૪
પીજરામાં
હવે શ્રી નેમિકુમારે ત્યાંથી નીકળતા વાડા અને પૂરાયેલાં ભયભીત તથા દુઃખિત પ્રાણીઓને જોયા. ૧૪ જીવિયા તુ પત્તે, મંસના ભખિયવ્વએ । પાસિત્તા કે મહાપન્ને, સારહિષ્ણમવી
૧૫
માંસ ભક્ષણુને માટે જીવનના અંતને પ્રાપ્ત થનારા તે પ્રાણીઆને જોઇને તે મહાપ્રાજ્ઞ નેમિકુમારે સારથીને નીચે પ્રમાણે પૂછ્યું. ૧૫ કસ અડ્ડા ઇમે પાણા, એતે સભ્યે સુહેસિણા ! વાડૅહિં ૫જરેહિં ચ, નિરુદ્ધા ય અહિં
૧૬
આ બધા પ્રાણીએ સુખના વાંછુક છે, એમને શા માટે વાડામાં અને પાંજરામાં રૂંધ્યા પુર્યાં છે? ૧૬
અહુ સારહી તએ ભઈ, એએ ભદ્દા ઉ પાણિા તુજ્સ વિવાહકજ’મિ, ભાયાવેઉ અહું જણ
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
૧૭