________________
ખેરાણિ અમહ વિઈયાણિ લાગે,
જહિ પકિણા વિરુહતિ પુણુ છે જે માહણ જાઈવિજોયા,
તાઇ તુ ખેત્તા સુપેસલાઈ ૧૩. બ્રાહ્મણ બોલ્યા –લેકમાં જે પુયક્ષેત્ર છે તે અમે જાણીએ છીએ. જેમાં ઘણું જ પુણ્ય એવા જાતિ અને વિદ્યાથી સંપન્ન બ્રાહ્મણ છે એ ખરેખર ઉત્તમ ક્ષેત્ર છે. ૧૩ કેહે ય માણે ય વહે ય ર્સિ,
માસ અદત્ત ચ પરિગ્રહું ચા તે માહુણા જાઈવિજાવિહુણ,
તાઇ તુ ખેરાઈ સુપાવયાઇ ૧૪ જેનામાં કેધ, માન, હિંસા, વધ, જુઠું, અદત્તા, અને પરિગ્રહ છે તે બ્રાહ્મણે જાતિ અને વિદ્યાવિહીન છે અને તે ક્ષેત્રે ખરેખર પાપકારી ક્ષેત્રો છે. ૧૪ તુમ્ભસ્થ ભે ભારધરા ગિરાણું,
અ ન જાણેહ અહિજ વેએ ! ઉચ્ચારયાઈ મુણિણે ચરંતિ,
તાઈ તુ ખેરાઇ સુપેસલાઈ ૧૫ અહો! તમે શબ્દોના ભાર ઉપાડનારા છે, વેદ ભણ્યા છે પરંતુ વેદના ખરા અર્થ-ભાવને જાણતા નથી, મુનિઓ ઉંચનીચ કુલમાં થી જ ભિક્ષા લે છે, તે જ દાન માટે સુંદર ક્ષેત્ર છે. ૧૫ અક્ઝાયાણં પડિફુલભાસી, ,
પલાસસે કિં તુ સગાસિં અહું અવિ એય વિણરસઉ અન્નપાણું,
ન ય શું દાહામુ તુમ નિયષ્ઠા. ૧૬
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ