SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ કાઉસ્સગેણં ભતે ! જીવે કિં જઈ? કાઉસ્સવગેણું તીયપણું પાયછિત્ત વિહેઇ, વિશુદ્ધ પાયષ્ઠિત્તે ય છે નિષ્ણુયહિયએ એહરિયભવ્ય ભારવહે પસથwાણે વગએ સુહંસુહેણું વિહર છે૧૨ હે ભગવાન! કાઉસ્સગથી જીવને શું લાભ થાય છે ? કાઉસ્સગ્ગથી ભૂત અને વર્તમાન કાળના અતિચારની શુદ્ધિ થાય છે. આ શુદ્ધિથી છવ બેજા રહિત, હલકે, નિશ્ચિત અને પ્રશસ્ત યાન યુક્ત થઈને સુખપૂર્વક વિચારે છે. ૧૨ પચ્ચકખાણેણં ભતે ! જીવે કિં જણયઈ? પચ્ચકખાણું આસવદારાઈ નિરંભઈ પચ્ચકખાણેણું ઈચ્છાણિરહે જણઈ ઈચ્છાણિરેણું ગએ ય શું જીવે સવદન્વેસુ વિણીયતણહે સીઈભૂએ વિહરઈ ૧૩ હે ભગવાન! પચ્ચખાણથી જીવને શું લાભ થાય છે? પચ્ચખાણુથી જીવ આસવનાં દ્વારોને ધે છે અને ઈચ્છાનિધ કરે છે. ઈછાનિરોધથી જીવ બધાં દ્રવ્યોથી તૃષ્ણ રહિત થઈને શાંતિથી વિચરે છે. ૧૩ થયથઈમંગલેણ ભંતે! જીવે કિં જણય? થય. થઈમંગલેણું નાણુદંસણચરિત્તબહિલાભ જણયઈ, નાણદંસણચરિત્તબહિલાભસંપને ય શું જીવે અંતકિરિયંકપવિમાણાવવત્તિયં આરાહણે આરાહે ૧૪ હે ભગવાન ! સ્તવન અને સ્તુતિ મંગલ કરવાથી શું લાભે છે સ્તવન ને સ્તુતિ મંગલથી જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપ બેધિ લાભે છે આવો ધિલબ્ધ છવ કાં તો મેક્ષ પામે છે, અથવા તે ક૫ વિમાન માં ઉત્પન્ન થઈ આરાધક થાય છે. ૧૪ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy