________________
૧૬૫
કુસીલલિંગ હુ ધારઇત્તા,
અસ જએ સંજયલપ્રમાણે,
સિજ્જીય જીવિય મૂહુઈત્તા !
વિણિગ્વાયમાગઈ સે ચિર પિ ૪૩
કુશીલ લિંગ અને રજોહરણ, મુખપટ્ટી ધારણ કરીને દેખાવમાં પશુ રંગે મેલા, જે વેષધારી આજીવિકા મેળવે છે તે સયતિ બતાવે છે પરંતુ તે લાંબા વખત સુધી વિનાશને પામે છે. ૪૩ વિસ તુ પીય' જહુ કાલૉર્ડ,
હણાઈ સત્ય' જહુ ગહીથ' ।
એસા વિ ધમ્મા વિસઆવવજ્ઞો,
હણાઈ વેયાલ વાવિયના
૪૪
જેમ કાલકૂટ વિષ, ખાટી રીતે પકડવાથી શસ્ત્ર અને વશ કર્યાં વિનાના પિશાચ [વૈતાલ] ના સેવનથી નાચ પામે છે. તેમ શબ્દાદિ વિષયાના સેવનથી ધમ નાશ પામે છે. ૪૪ જે લકખણ સુવિણ પ જમાણે,
નિમિત્તકાઊહુલસ પગાઢ ।
કુહેડવિજજાસવદારજીવી,
ન ગઈ સરણ તશ્મિ કાલે
૪૫
જે શ્રમણુ લક્ષણ શાસ્ત્ર, સ્વપ્ન શાસ્ત્રનેા પ્રયાગ કરે છે અને નિમિત્ત કુતૂહલમાં આસક્ત છે અને આશ્રમ પેદા કરીતે આશ્રવ વધારવાવાળા વિદ્યાથી જીવન ચલાવે છે તેને ક ભાગવવાના સમયે કોઇ પણ મરણ થતું નથી. ૪૫
તમ તમેણેવ ઉ સે અસીલે,
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
સયા દુઠ્ઠી વિપરિયામુવેતિ ।
સંધાવઈ નરતિતિક્ષ્મણિ,
માણ વિરાહેત્તુ અસાહુરુવે ૪૬