________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
[ મૂળ અને ભાષાંતર ] વિયસુર્ય પઢમં અઝયણું
સંજોગા વિષ્ણમુક્કલ્સ, અણગારક્સ ભિખુણે; વિણયં પાઉ કરિશ્તામિ, આણપુષિં મુહ મે. (૧)
હે શિષ્ય ! એ સાધુઓના વિનય ધર્મને પ્રગટ કરું છું. જે બાહ્ય અને અભ્યતર સંયોગોથી રહિત, ઘરબાર તથા આરંભપરિગ્રહને ત્યાગ કરીને ભિક્ષાથી જ નિર્વાહ કરવાવાળા છે. વિનયને અનુક્રમે સાંભળે. ૧
આણનિદેશકરે, ગુરુણમુવવાયકાર; ઇંગિયાગારસંપને, એ વિષ્ણુએ ત્તિ લુઈ (૨)
વિનીત શિષ્ય ગુર્ની આજ્ઞાનું પાલન કરનાર, ગુની પાસે રહેનાર અને ગુરુના ઈગિત-ઈશારા તથા આકારથી મનેભાવ જાણીને કાર્ય કરનાર હોય છે. આ શિષ્ય વિનીત કહેવાય છે. ૨ આણનિદેસાકરે, ગુણમણૂવવાયકાર; પડિણીએ અસંબુધે, અવિણીએ ત્તિ લુચઈ (૩)
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ