________________
૨૬૩
હે ભગવાન! ક્રોધના વિજયથી શો લાભ ?
ક્રોધના વિજયથી ક્ષમા જન્મે છે. ક્રેાધજન્ય કમેાંને બંધ નથી થતે અને પૂર્વબદ્ધ કર્મના ક્ષય થાય છે. ૬૭
માણવિજએણ ભન્તે ! જીવે કિ જાયછે ? માણવિજએણ` મ` જણય, માણવેયણિજ કુમ ન અંધ, પુમન' ચ નિજ્જરેઇ! ૬૮ ૫
હે ભગવાન! માન જીતવાથી શા લાભ થાય ?
માન જીતવાથી મૃદુતા આવે છે. માવ ગુસ પન્ન જીવ માન દ્વારા થનાર કર્માંતા બંધ કરતે નયો તે પૂર્વે બાંધેલા કર્માંના નાશ કરે છે. ૬૮
માયાવિજએણ ભૂતે વે ફિ જાયઇ ? જીવે માયાવિજએણ' અજવ જણયઈ, માયાવેયણિજ કમ્મ' ન અન્ધઇ, પુવઅધ્ધ' ચ નિજ્જરેઇ ! ૬૯૫
હે ભગવાન! માયાના વિજયથી શું લાભ થાય ?
માયાના વિજયથી આવતા, સરલતા જન્મે છે અને માયા વૈદવાથી થતાં કર્માંતા બવ થતા નથી અંતે બાંધેલા ક્રર્માંતા નાશ થાય છે. ૬૯
જણથઈ?
લેાભવિજએણ ભન્તે! જીવે કિ ! લેાવિજએણ સન્તાસ` જણયઇ, લાભવેયણિજ ફલ્મ્સ' ન બંધઇ, પુવબદ્ધ ચ નિજરેઇ॥ ૭૦ ॥ હે ભગવાન! લેાભને જીતવાથી શા લાભ થાય ?
લાભને જીતવાથી સતાપ લાગે. લાસથી થતાં નવાં પાપે આંધતા નથી અને પૂર્વે બાંધેલાં કઞા નાશ કરે છે, ૭૦ પિજદાસમિચ્છાદ સણવિજએણ ભન્તે જીવે !
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ