SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૩ હે ભગવાન! ક્રોધના વિજયથી શો લાભ ? ક્રોધના વિજયથી ક્ષમા જન્મે છે. ક્રેાધજન્ય કમેાંને બંધ નથી થતે અને પૂર્વબદ્ધ કર્મના ક્ષય થાય છે. ૬૭ માણવિજએણ ભન્તે ! જીવે કિ જાયછે ? માણવિજએણ` મ` જણય, માણવેયણિજ કુમ ન અંધ, પુમન' ચ નિજ્જરેઇ! ૬૮ ૫ હે ભગવાન! માન જીતવાથી શા લાભ થાય ? માન જીતવાથી મૃદુતા આવે છે. માવ ગુસ પન્ન જીવ માન દ્વારા થનાર કર્માંતા બંધ કરતે નયો તે પૂર્વે બાંધેલા કર્માંના નાશ કરે છે. ૬૮ માયાવિજએણ ભૂતે વે ફિ જાયઇ ? જીવે માયાવિજએણ' અજવ જણયઈ, માયાવેયણિજ કમ્મ' ન અન્ધઇ, પુવઅધ્ધ' ચ નિજ્જરેઇ ! ૬૯૫ હે ભગવાન! માયાના વિજયથી શું લાભ થાય ? માયાના વિજયથી આવતા, સરલતા જન્મે છે અને માયા વૈદવાથી થતાં કર્માંતા બવ થતા નથી અંતે બાંધેલા ક્રર્માંતા નાશ થાય છે. ૬૯ જણથઈ? લેાભવિજએણ ભન્તે! જીવે કિ ! લેાવિજએણ સન્તાસ` જણયઇ, લાભવેયણિજ ફલ્મ્સ' ન બંધઇ, પુવબદ્ધ ચ નિજરેઇ॥ ૭૦ ॥ હે ભગવાન! લેાભને જીતવાથી શા લાભ થાય ? લાભને જીતવાથી સતાપ લાગે. લાસથી થતાં નવાં પાપે આંધતા નથી અને પૂર્વે બાંધેલાં કઞા નાશ કરે છે, ૭૦ પિજદાસમિચ્છાદ સણવિજએણ ભન્તે જીવે ! ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy